हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
MAW
111/ 4
(13)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
nityananda
Nityananda News
nityananda
Nityananda, accused of misdeeds, made his own country
Nityananda, accused of misdeeds, made his own country
Dec 18,2020, 15:30 PM IST
Ahmedabad
નિત્યાનંદની બંને સાધ્વીઓની જામીન અરજી પર ચુકાદો મોકૂફ
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયા તત્વની કાયમી જામીન અરજી પરના ચુકાદામાં કોર્ટે મુદત આપી. કોર્ટ પોતાનો ચુકાદો 7 ફેબ્રુઆરી પર મોકૂફ રાખ્યો છે. બંને સાધિકાઓએ કેસમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી.
Feb 5,2020, 20:15 PM IST
Ahmedabad
Nityananda : લંપટ નિત્યાનંદ સંતાયો છે દક્ષિણ અમેરિકાના હોન્ડુરાસમાં!
અમદાવાદ (Ahmedabad)માં છેલ્લા કેટલાક દિવસોથી નિત્યાનંદ (Nityananda)ના ગોરખધંધાની ચર્ચાઓ ચાલી રહી છે. હવે આ મામલામાં ચોંકાવનારી માહિતી જાહેર થઈ રહી છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે નિત્યાનંદ ભારતમાંથી નાસી જઈ દક્ષિણ અમેરિકા ક્ષેત્રમાં હોન્ડુરાસ (Honduras)પાસેના બેલિઝ (Belize) દેશમાં સંતાયો છે.
Nov 30,2019, 13:16 PM IST
nandita
નંદિતાની બેગમાંથી મળી આવી ચોંકાવનારી વસ્તું, પોલીસે લેવી પડી FSLની મદદ
હીરાપુર ગામમાં સ્વામી નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખી તેમની પાસે બાળ મજૂરી કરાવવા મામલે હવે તંત્ર હરકતમાં આવ્યું છે. સ્વામી નિત્યાનંદ અને હીરાપુર આશ્રમની બે સેવિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વા સામે અપહરણ, માર મારવો અને બાળ મજૂરીના કાયદા હેઠળ ગુનો વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ. આ અનુસંધાને પોલીસ દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવી હતી.
Nov 18,2019, 23:46 PM IST
nityananda
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં: નિત્યાનંદના ટ્વિટ પણ ઘણું બધુ કહી રહ્યા છે !!
હાથીજણ ખાતે નિત્યાનંદ સ્વામીનાં યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં ચાર બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાનાં મુદ્દે ફરિયાદ નોંધાઇ છે. જેના પગલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જો કે સતત વિવાદોમાં રહેતો નિત્યાનંદ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. પોતે શિવ હોવાનો પણ દાવો કરે છે. જેના કારણે પોતાના પેજ પર આધ્યાત્મિક વાતો પણ શેર કરતો રહે છે. જો કે 15 નવેમ્બરે બાળકોને ગોંધી રાખવાનો કેસ સામે આવ્યા બાદ અનેક વિવાદો અનેક સ્પષ્ટતાઓ થઇ હતી. પરંતુ નિત્યાનંદ આ સમગ્ર મુદ્દે અલિપ્ત હોય તેમ કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાથી બચતો રહ્યો હતો. નિત્યાનંદે પોતાનાં અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પરથી ગુરૂ અને બાળકો અંગે કેટલાક ટ્વીટ કર્યા હતા. જે સ્પષ્ટ રીતે તો આ મુદ્દે નહી પરંતુ આડકતરી રીતે હાલમાં જે ચાલી રહ્યા છે તેની તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા હતા. નિત્યાનંદના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પરથી આ તમામ ટ્વીટ કરવામાં આવ્યા હતા.
Nov 18,2019, 17:34 PM IST
Trending news
gujarat
હે ભગવાન આવું દર્દનાક મોત કોઈ ના આપતા…કટરથી ડ્રમ કાપતા જ યુવતીની બોડી નીકળી, પછી..
BUTTERMILK
ખાલી પેટ છાશ પીવાથી થાય છે ગજબના ફાયદા, જાણી લેશો તો ચાને બદલે સવારે માંગશો છાશ
Rohitsharma_India
ગુરૂવારે મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિક્ટ્રી પરેડ, રોહિતે ફેન્સને આપ્યું ખાસ આમંત્રણ
Shah Rukh Khan
આ બોલ્ડ સીન પર થઈ હતી એવી બબાલ, જેલ પહોંચી ગયો શાહરૂખ ખાન! જર્નાલિસ્ટને આપી હતી ધમકી
gujarat news
કેવી છે નાથની નગરયાત્રાની તૈયારીઓ? જાણો જગન્નાથની રથયાત્રાને અંગે A to Z માહિતી
guajarat monsoon
લાખણીમાં આભ ફાટ્યું, ખાબક્યો 11 ઈંચ : ખેતર, ઘર, ગામ બધુ જ પાણી-પાણી
gujarat
આનંદો! ગુજરાતમાં 24 હજાર 700 શિક્ષકોની ભરતી થશે, જાણો શું છે ભરતી પ્રક્રિયા- નિયમો?
Hathras Stampede
હાથરસમાં મોતની નાસભાગ, બેદરકારીથી ગયા 121 લોકોના જીવ, જાણો કેમ ભીડ બની બેકાબૂ
Tirzepatide
ડાયાબિટીસ અને મોટાપાની 'રામબાણ' દવાને ભારતમાં મળી મંજૂરી, જાણો તમને ક્યારે મળશે?
Khajurbhai
ખજૂરભાઈએ બનાવેલાં મંદિરમાં ચોરી, હથોડી લઈને આવ્યો ચોર, CCTV આવ્યા સામે