हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Panaji
Panaji News
Goa Liberation Day
ગોવામાં PM મદીએ અનેક વિકાસ યોજનાનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- અહીં આવીને ખુશ છું
PM Modi in Goa: ગોવા લિબરેશન ડે પર આયોજીત સેલ પરેડ અને ફ્લાઇપાસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ ભાગ લીધો હતો. તેમણે પણજીના આઝાદ મેદાનમાં શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
Dec 19,2021, 17:08 PM IST
મનોહર પર્રિકર
મનોહર પાર્રિકરની સાદગીનો આ કિસ્સો આજે પણ નથી ભૂલ્યા વડતાલના લોકો
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું ગઈકાલે નિધન થયું છે. લાંબા સમયથી પેન્ક્રીયાઝના કેન્સરથી પિડાતા મનોહર પર્રિકરે પોતાના મૃત્યુના એક કલાક પહેલા પણ રાજ્ય માટે કામ કરી રહ્યા હતા. તેમનું વ્યક્તિત્વ અત્યંત સાદગીથી ભરેલું હતું. ત્યારે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન પણ સાદગીનો એક પ્રસંગ ચર્ચાયો હતો.
Mar 18,2019, 13:56 PM IST
મનોહર પર્રિકર
પર્રિકરના નિધનથી BJP પર મોટું સંકટ, રાતભર બેઠકો બાદ પણ ન આવ્યો નિવેડો
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે નિધન થયા બાદ રાજ્યમાં બીજેપીને ગઠબંધન દળોએ એક નવા નેતાની શોધમાં બેઠક કરી. કેન્દ્રીય મંત્રી નીડિત ગડકરી પણ આ બેઠકમાં સામલ થવા માટે મોડી રાત્રે પણજી પહોંચ્યા હતા. બેઠકમાં ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઈ સહિત તેમના ત્રણ ધારાસભ્યો અને એમજીપીના ત્રણ ધારાસભ્યોએ રાજ્ય પરિવહન મંત્રી સુદીન ધવલીકરના નેતૃત્વમાં ભાગ લીધો હતો. બેઠકમાં પ્રદેશ બીજેપીના સંગઠન મહાસચિવ સતીષ ધોંડ, નિર્દળીય ધારાસભ્ય અને રાજ્યના રાજસ્વ મંત્રી રોહન ખૌંતે તથા કલા તેમજ સંસ્કૃતિ મંત્રી ગોવિંગ ગાવડે પણ હાજર રહ્યા હતા.
Mar 18,2019, 10:12 AM IST
મનોહર પર્રિકર
પર્રિકર જે ગંભીર પેન્ક્રિયાઝ કેન્સરથી પીડાતા હતા, જાણો લક્ષણો
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું ગઈકાલે 63 વર્ષની ઉંમરમાં નિધન થયું. તેઓ અગ્નાશય (સ્વાદુપિંડ) નું કેન્સર એટલે કે એડવાન્સ પૈન્ક્રિયાઝ કેન્સર (Pancreatic cancer)થી પીડિત હાત. તેઓ પોતાની બીમારીની લાંબા સમયથી સારવાર કરાવી રહ્યા હતા. આ માટે તેઓ અમેરિકા પણ ગયા હતા. ત્યારે આ કેન્સર શું છે હોય છે તેના વિશે જરૂર જાણી લેવા જેવું છે.
Mar 18,2019, 10:15 AM IST
Manohan Parrikar
સારવાર બાદ USથી પરત ફર્યા પર્રિકર, કોંગ્રેસે સ્પષ્ટતા કરવાની કરી માંગ
અગ્નાશય સંબંધિત બીમારીની સારવાર માટે અમેરિકા ગયેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે ગુરુવારે પણજી પરત ફર્યા હતા. પર્રિકરની ગેરહાજરીમાં વિપક્ષી કોંગ્રેસે રાજ્યપાલથી ગોવામાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટેની માંગ કરી હતી.
Sep 6,2018, 23:15 PM IST
Trending news
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ