हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
POSITIVE IMPACT
Positive impact News
shani gochar 2024
કુંભમાં શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાનું રાતોરાત ભાગ્ય ખૂલશે
Shanidev Vaki Avastha: શનિદેવ 29 જૂનના રોજ સ્વરાશિ કુંભમાં વક્રી થવા જઈ રહ્યા છે. તેઓ લગભગ 135 દિવસ સુધી વક્રી ચાલ ચલશે. જેનાથી 3 રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ જશે. આ સાથે જ કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
May 20,2024, 8:03 AM IST
Ketu Nakshatra Gochar
Ketu Nakshatra Gochar: છાયા ગ્રહ કેતુ આ 3 રાશિ પર વરસી પડશે, આવકના નવા સ્ત્રોત ખુલશે
કેતુ કોઈ ગ્રહ સાથે જોડાઈ જાય તો તે ગ્રહનો પાવર અનેક ગણો વધે છે. પરંતુ એ જ કેતુ જ્યારે અશુભ ફળ આપવા લાગે છે ત્યારે સમસ્યાઓ સર્જાય છે. આર્થિક, કૌટુંબિક, સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. કેતુ હાલ કન્યા રાશિમાં છે. જ્યારે બહુ જલદી તે નક્ષત્ર પરિવર્તન કરશે.
Feb 29,2024, 13:52 PM IST
Rahu Shukra Yuti
પાપી ગ્રહની શુક્ર સાથે યુતિ આ જાતકોને કરાવશે છપ્પરફાડ ધનલાભ, પ્રમોશન સાથે પગાર વધશે
રાહુ અને શુક્રની યુતિ કેટલીક રાશિઓ માટે માન સન્માનની સાથે સાથે પદ પ્રતિષ્ઠા વધારનારી રહેશે. આવી દશા 23 એપ્રિલ સુધી જળવાશે. વૈદિક જ્યોતિષ પ્રમાણે જાણો કઈ રાશિઓને આ દશાથી લાભ થશે....
Feb 28,2024, 20:22 PM IST
Kedar Rajyog
500 વર્ષ બાદ બન્યો આ 'શક્તિશાળી રાજયોગ', 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભથી તિજોરીઓ છલકાશે
500 વર્ષ બાદ કેદાર રાજયોગનું નિર્માણ થયું છે. કારણ કે હાલ 7 ગ્રહ ચાર રાશિમાં છે. જેનાથી કેદાર રાજયોગ બન્યો છે. આથી આ રાજયોગના નિર્માણની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
Jan 25,2024, 14:53 PM IST
surya gochar 2024
3 દિવસ બાદ થશે મહાગોચર, આ 3 રાશિવાળા જબદસ્ત ધનલાભ માટે થઈ જાઓ તૈયાર, સપના પૂરાં થશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય 15 જાન્યુઆરીના રોજ સવારે 2.54 વાગે મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યને આત્માનો કારક પણ માનવામાં આવે છે. આ સાથે જ જેની કુંડળીમાં સૂર્યની સ્થિતિ ખુબ મજબૂત હોય તેમના ત્યાં સુખ સમૃદ્ધિ, માન સન્માન, ધન ધાન્યમાં વધારો થાય છે. સૂર્યના ગોચરથી કઈ રાશિવાળાઓનું ભાગ્ય ચમકી શકે છે તે ખાસ જાણો....
Jan 12,2024, 14:31 PM IST
Venus and Mangal Yuti
10 વર્ષ બાદ મંગળ-શુક્ર આવશે નજીક, આ 3 રાશિને છપ્પરફાડ ધનલાભ થશે, સુખ-સંપત્તિ વધશે
Jan 8,2024, 22:42 PM IST
Rahu Gochar
8 મહિના બાદ પાપી ગ્રહનો રેવતી નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિવાળાને અઢળક ધનલાભ થશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુને પાપી અને છાયા ગ્રહ કહેવામાં આવે છે. તેના રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરવાથી જાતકોની લવ લાઈફ, વ્યવસાયિક જીવન, શિક્ષણ, બિઝનેસ, કરિયર અને સ્વાસ્થ્ય પર કોઈને કોઈ પ્રભાવ જરૂર પડે છે. અત્રે જણાવવાનું કે 30 ઓક્ટોબરના રોજ રાહુ મેષ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશી ગયો હતો. આ સાથે જ તે જ દિવસે એટલે કે 30 ઓક્ટોબરના રોજ લગભગ 8 મહિના બાદ રાહુ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી ગયો. રેવતી નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી અંતિમ નક્ષત્ર છે. રેવતી નક્ષત્રનો સ્વામી બુધ છે.
Nov 25,2023, 9:22 AM IST
Chandra Mangal Yog
કન્યા રાશિમાં બન્યો છે ચંદ્ર મંગળ યોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભ થશે, દુશ્મનો પછડાશે
Chandra Mangal Yog In Kanya: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ કન્યા રાશિમાં ચંદ્રમા અને મંગળની યુતિ થવાથી શુભ યોગનું નિર્માણ થયું છે છે. આવામાં ત્રણ રાશિઓને વિશેષ લાભ મળી શકે છે.
Sep 16,2023, 11:41 AM IST
Shani Jayanti 2023
19 મે એ બનશે શુભ સંયોગ, સોનાની જેમ ચમકશે શનિદેવની પ્રિય રાશિઓનું ભાગ્ય
shani jayanti 2023: શનિ જયંતિનો રાશિચક્ર પર સકારાત્મક પ્રભાવઃ હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં શનિદેવને કર્મના દાતા અને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. શનિદેવ દેશવાસીઓને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. એવું કહેવાય છે કે જો શનિદેવ તમારા પર કૃપા કરે છે, તો તમે દિવસ-રાત તમારા કરતા બમણી પ્રગતિ કરો છો. શનિ જયંતિ 19 મેના રોજ ઉજવવામાં આવશે. આ દિવસ 3 રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે.
May 14,2023, 16:06 PM IST
Trending news
gujarat
રાજકોટ ભાજપના આ નેતાઓ સુધી પહોંચ્યો છે રેલો? જાહેરમાં આવીને એક જ સ્ક્રીપ્ટ વાંચી
Loksabha election 2024
નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડા
breaking news
વાહ રે મંત્રીજી! રડતાં રડતાં 10 સેકન્ડમાં તમે જ હસી શકો? VIDEO જોઇને તમે શું કહેશો?
gujarat
EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમા ફરી મિશન 26 થશે સાકાર
ABP Cvoter Exit Poll
4 એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને બખ્ખાં! બેમાં કોંગ્રેસને ફાયદો, જાણો Exit Poll
gujarat
Gujarat Exit Poll: ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? BJP ઉમેદવારની લીડ કાપશે?
gujarat
ગુજરાતમા કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે વધુ લીડ
gujarat
ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે? ભાજપ નુકસાન, કોંગ્રેસને ફાયદો, AAPને ગઠબંધન ભારે
gujarat
ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર? વિપક્ષે આ 6 બેઠકો પર ભાજપને આપી મજબૂત ટક્કર
Dinesh Karthik
T20 વિશ્વકપ માટે અમેરિકા પહોંચેલા ભારતીય દિગ્ગજે કરી નિવૃત્તિની જાહેરાત