Pramukh swami shatabdi mahotsav News

દીવો લઈને શોધતા આવો હરીભક્ત નહિ જડે, પ્રમુખ સ્વામીના 60 દિવસ રોકાણની બધી યાદ સાચવી
Pramukh Swami Shatabdi Mahotsav જયંતી સોલંકી/વડોદરા : હાલમાં અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરામાં પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિઓ તાજી થઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરા પાસેના ચાણસદ ગામના વતની હતા. પણ બાપાએ બાળપણમાં જ ઘર છોડી દીધું હતું. પ્રમુખ સ્વામી મહારાજ વર્ષ 1983માં વડોદરાના હરિભક્ત સિદ્ધાર્થભાઈ પટેલને ત્યાં 60 દિવસ રોકાયા હતા. સિદ્ધાર્થભાઈએ બાપાએ વાપરેલી તમામ વસ્તુઓ સાચવી રાખી છે અને તેમના ઘરમાં મ્યુઝિયમ બનાવ્યું છે. જેમાં બાપાના કપડા, વાસણો, ચશ્મા, પૂજાની સામગ્રીથી લઈને તમામ 84 વસ્તુઓ મુકી છે. જોકે, આ મ્યુઝિયમમાં લોકો જોવા માટે જઈ શક્તા નથી. 39 વર્ષથી બાપાના રૂમનું AC પણ બંધ કર્યું નથી. હજુ પણ બાપામાં યાદ તાજી કરે તેવા તેમની સ્મૃતિ સ્મરણમાં બાપાની તમામ વસ્તુઓ સાચવી રાખી છે. 
Dec 15,2022, 14:05 PM IST

Trending news