Ratanjot: રનતજોત અનેક ઔષધીય ગુણ ધરાવે છે. તેનો ઉપયોગ નાળિયેર તેલ સાથે કરવામાં આવે તો તેનાથી 5 શારીરિક સમસ્યાઓ દુર થાય છે. રતનજોતમાં એન્ટી બેક્ટેરિય, એન્ટી ઈંફ્લેમેટરી, એન્ટી વાયરલ ગુણ હોય છે. રતનજોત અને નાળિયેર તેલનું મિશ્રણ સાંધાના દુખાવાથી લઈ સ્કીન અને વાળની સમસ્યાઓ દુર કરી શકે છે.