हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
RWA
180/ 6
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બહુચરાજી મંદિર
બહુચરાજી મંદિર News
બહુચરાજી મંદિર
ભરશિયાળામાં અહીં રસ રોટલીનું થશે જમણ, 338 વર્ષ પૂર્વે થયેલા પરચાને આજે પણ રખાય છે...
તમને જાણીને નવાઈ લાગશે પણ એક પરંપરા આજે પણ નિભાવાય છે અને ભર શિયાળામાં રસ રોટલીનું જમણ થાય છે. કદાચ આ નવી બાબત નથી પણ 338 વર્ષથી આ પરંપરા નિભાવાય છે. આજે પણ મા બહુચરનો પરચો લોકો આજે પણ માને છે. 338 વર્ષ પૂર્વે ભક્ત કવિ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ ભરશિયાળે રસ-રોટલીનું જમણ ગ્રામજનોને પરચો આપતા પ્રસાદ રૂપે આપ્યો હતો. ગુરુવારે સવારની આરતી બાદ લાડુથી માતાજીનો ગોખ ધરાશે, ત્યારબાદ સવારે 10 વાગ્યે મુખ્ય મંદિર, વરખડીયાળા મંદિરે અને વલ્લભભટ્ટની ગાદીએ અન્નકૂટ ધરાવાશે. જેમાં ૩૫૧ કિલોની વિવિધ પ્રકારની મીઠાઈઓ 1000 કિલોના સૂકા મેવા અને ચવાણું તેમજ 2100 લીટર કેરીના રસ સાથેનો અન્નકુટ ધરાવાશે.
Dec 13,2023, 20:43 PM IST
big decision
શક્તિપીઠ બહુચરાજી મંદિર માટે લેવાયો મોટો નિર્ણય, મંદિરના શિખરને 56 ફૂટ ઊંચે લઈ જવાશે
ઉત્તર ગુજરાતમાં આવેલ શક્તિપીઠ બહુચરાજી મંદિરના વિકાસ માટે મોટો નિર્ણય લેવાયો છે. શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી હતી. જેમાં મુખ્ય મંદિરના શિખરની ઊંચાઈનો વિવાદ દૂર કરાયો છે. સાથે જ મંદિરને નવેસરથી રિડેવલપ કરી શિખરને 56 ફૂટની ઊંચાઈએ લઈ જવામાં આવશે તેવુ નક્કી કરાયું છે. તેમજ બહુચરાજી શક્તિપીઠના મંદિર પરિસરને ‘બી’ કેટેગરીમાંથી ‘એ’ કેટેગરી એટલે કે અંબાજી અને સોમનાથ મંદિરની કેટેગરીમાં રૂપાંતર કરવામાં આવશે.
Sep 6,2022, 11:16 AM IST
કોરોના વાયરસ
કોરોના: ચૈત્રી નવરાત્રી દરમિયાન ખુલ્લુ રહેશે બહુચરાજીનું મંદિર
કોરોના વાયરસના પગલે યાત્રાધામ બહુચરાજીમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મંદિર ચાલુ રહેશે. પરંતુ આ વર્ષે સાવચેતીના ભાગરૂપે મેળાનું રૂપ નહીં અપાય. મહેસાણા જિલ્લા કલેક્ટરે આ મહત્વનો નિર્ણય લીધો છે.
Mar 19,2020, 12:00 PM IST
નવરાત્રિ 2019
બહુચરાજી મંદિર : દશેરાએ નવલખો હાર પહેરીને મા બહુચર નગરચર્યાએ નીકળે છે
શક્તિપીઠ બહુચરાજી (Bahucharaji) માં નવરાત્રિ (Navratri 2019) નું ખૂબ વિશેષ મહત્વ સંકળાયેલું છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી બહુચરાજી આવી મા બહુચરના દરબારમાં શિશ ઝુકાવી ધન્યતાની અનુભૂતિ કરે છે. મહેસાણા (Mehsana) જિલ્લાના પવિત્ર શક્તિપીઠ (Shaktipeeth) બહુચરાજીમાં મા બહુચર બિરાજમાન છે. અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા બહુચરના દર્શનાર્થે પધારે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓના સઘળા કસ્ટ મા બહુચર દૂર કરી મનોકામના પણ પૂર્ણ કરે છે. ત્યારે ખાસ કરીને નવરાત્રિમાં શક્તિપીઠ બહુચરાજી ચાચર ચોકનું વિશેષ મહત્વ રહ્યું છે.
Sep 30,2019, 8:47 AM IST
moon eclipse
ગ્રહણની અસર: વર્ષ 2019નું આજે બીજું ચંદ્વ ગ્રહણ, જાણો બીજું ઘણું બધુ
વર્ષ 2019નું બીજુ ચંદ્ર ગ્રહણ આજે દેખાશે. અષાઢ મહિનાની શુક્લ પક્ષે ચંદ્ર ગ્રહણના દિવસે ગુરુ પૂર્ણિમા પણ છે, જેથી આ દિવસનું મહત્વ વધી ગયું છે. કહેવામાં આવે છે કે આ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ નહીં પણ આંશિક હશે
Jul 16,2019, 12:06 PM IST
moon eclipse
આજે ચંદ્રગ્રહણ પણ ગુજરાતનું એકમાત્ર આ મંદિર ખુલ્લુ રહેશે, રાત્રિ દર્શન માટ
વર્ષ 2019નું બીજુ ચંદ્ર ગ્રહણ આજે દેખાશે. અષાઢ મહિનાની શુક્લ પક્ષે ચંદ્ર ગ્રહણના દિવસે ગુરુ પૂર્ણિમા પણ છે, જેથી આ દિવસનું મહત્વ વધી ગયું છે. કહેવામાં આવે છે કે આ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ નહીં પણ આંશિક હશે
Jul 16,2019, 8:08 AM IST
ચૌલક્રિયા
Photos : ગુજરાતમાં આ સ્થળે કરાઈ હતી ભગવાન કૃષ્ણની બાબરીની વિધિ
મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિર પરિસરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં માઈ ભક્તો દ્વારા પોતાના કુળ દીપકની માથાની લટ આપવાની પ્રથા છે. જેને ચૌલ ક્રીયા કહેવામાં આવે છે. કહેવાય છે કે, માં બહુચરના મંદિરમાં ભગવાન કૃષ્ણની પણ બાબરી ઉતરવામાં આવી હતી. માથાના વાળ ઉતાર્યા બાદ મંદિર પરિસરને તે વાળમાંથી 7 થી 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય છે.
Feb 13,2019, 6:30 AM IST
મહેસાણા
મા બહુચરાજીને અર્પણ થયેલા ફૂલોમાંથી બનશે ખાતર, ખેતરમાં પાકશે સોનારૂપી પાક!
મહેસાણાના બહુચરાજીમાં આદ્યશક્તિમાં બહુચરા સાક્ષાત બિરાજમાન છે। અને ભક્તોની હેલી સતત બહુચરાજી મંદિરમાં જોવા મળે છે.
Jan 21,2019, 9:53 AM IST
બહુચરાજી મંદિર
ગુજરાતનું આ મંદિર ભક્તોએ ચઢાવેલા ફૂલોમાંથી કરશે કમાણી, Pics
મહેસાણાના બહુચરાજી માતાનું મંદિર પ્રસિદ્ધ શક્તિપીઠ કહેવાય છે. આ મંદિરમાં રોજેરોજ સોના-ચાંદીથી લઈને અનેક વસ્તુઓનો ચઢાવો ચઢાવવામાં આવે છે. ચઢાવામાં આવેલી મોંઘીદાટ વસ્તુઓને સાચવીને રાખવામાં આવે છે, આ ઉપરાંત મંદિરમાં રોજ માતાજીને ફુલો પણ ચઢાવાય છે. ત્યારે આ ફૂલને ફેંકી દેવાને બદલે તેનું ઉપયોગી સોલ્યુશન શોધી કઢાયું છે. આ માટે મંદિર દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં મંદિરમાં આવતા ફૂલોમાંથી 10 દિવસની પ્રોસેસ ખાતર બનાવવામાં આવે છે.
Dec 29,2018, 11:07 AM IST
બહુચરાજી મંદિર
ભર શિયાળે મળવો અશક્ય હોય તેવો 1800 લિટર કેરીનો રસનો પ્રસાદ ગુજરાતના મંદિરમ
જગત જનની મા બહુચર માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા તેમની જ્ઞાતિને માગસર મહિનામાં અશક્ય જણાતું રસ-રોટલીનું જમણ કરાવ્યું હતું. માતાજીના પરચાની આ યાદગીરી રૂપે માગશર સુધ બીજે તીર્થધામ બહુચરાજીમાં સંધ્યા આરતી બાદ 1800 લિટર રસ અને રોટલીનો પ્રસાદ શ્રધ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો.
Dec 10,2018, 10:03 AM IST
અંબાજી
ભાદરવી પૂનમે આજે આ મંદિરો પણ ભક્તો અને ભક્તિથી છલકાયા
Sep 25,2018, 18:47 PM IST
Trending news
gujarat
નકલી સરકારી કચેરી, RTO બાદ હવે ગુજરાતમાં નકલી સ્કૂલનો પર્દાફાશ, વિદ્યાર્થીઓ ચોંક્યા!
Share Market Journey
શેરબજારમાં રોકાણ કરવું હોય તો રાકેશ ઝુનઝુનવાલાની આ 5 વાત હંમેશા રાખો યાદ
Health Care Tips
ભૂલથી પણ જાંબુ સાથે ના ખાતા આ વસ્તુઓ, ડોક્ટર પણ અધ્ધર કરી દેશે હાથ!
Gujarat bjp congress clash
રાહુલને ગુજરાતમાં રસ પડ્યો! ગુજરાત સરકારની આ દુ:ખતી નસ દબાવશે, જાણો શું છે પ્લાન?
Bajaj
દુનિયાના પહેલી પેટ્રોલ+સીએનજી બાઈક Freedom 125 CNG લોન્ચ થઈ, માઈલેજ જાણીને દંગ રહેશો
gujarat
સહકારી ક્ષેત્રમાં જેના પર રાદડિયાનો હાથ હતો એણે જ બાજી મારી, માર્કેટમાં મોટો ઉલટફેર
Kitchen Insects
Kitchen Insects: જોરદાર છે ડુંગળીનો આ જુગાડ, રસોડામાં નહીં ફરકે વંદા, ગરોળી કે ઉંદર
government of gujarat
કઈ રીતે વધ્યું દૂધનું દૈનિક કલેક્શન? કઈ રીતે વધ્યો બજાર સમિતિઓમાં ગુજરાતનો દબદબો?
Ghoram Ghat
માઉન્ટ આબુ છોડો...ગુજરાત નજીક આવેલા આ સ્થળે મળશે એક સાથે કાશ્મીર-દાર્જિલિંગ જેવી મજા
vapi
ગુજરાતમાં VIP ચોર પકડાયો, અડધો ડઝન રાજ્યના પોલીસને દોડતી કરી હતી, ઔડીમાં ફરતો