हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બીએસ યેદિયુરપ્પા
બીએસ યેદિયુરપ્પા News
ભાજપ
બેંગલુરૂ રમખાણ: ભાજપ સાંસદની સલાહ, CM યેદિયુરપ્પા 'યોગી મોડલ' અપનાવે
બેંગલુરૂ હિંસા કેસમાં બેંગલુરૂ દક્ષિણથી ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યા (Tejasvi Surya)એ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (B. S. Yediyurappa) ને ચિઠ્ઠી લખી છે. તેમણે સીએમને રમખાનો પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Aug 12,2020, 18:37 PM IST
Karnataka CM B.S. Yediyurappa
કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમની તબીયત સારી છે. પરંતુ ડોક્ટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Aug 3,2020, 7:57 AM IST
નરેન્દ્ર મોદી
આ રાજ્યના CM નો દાવો, 'દેશના 70% લોકો ઇચ્છે છે કે આગામી વખતે પણ મોદી PM બને'
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (BS Yediyurappa)એ દાવો કર્યો કે દેશન 70 ટકા લોકો ઇચ્છે છે કે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ફક્ત પોતાના વર્તમાન કાર્યાલય પુરો કરે પરંતુ આગામી વખતે પણ વડાપ્રધાન બને.
Jun 2,2020, 15:34 PM IST
Karnatak
કર્ણાટકમાં ફરીથી રાજકીય સંકટ! ડેપ્યુટી CMએ નારાજગી અંગે આપ્યો આવો જવાબ
કર્ણાટકમાં ફરીથી રાજકીય સંકટ પેદા થયું છે. ગત્ત એક અઠવાડીયાથી સમાચારો આવી રહ્યા છે કે, ભાજપનાં 20 ધારાસભ્યો બળવો કરે તેવી શક્યતા છે. નારાજ ધારાસભ્યોનાં સમુહે રમેશ કટ્ટીનાં ઘરે બેઠક કરી, એવી ચર્ચા કર્ણાટકનાં રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. આ જ સવાલ જ્યારે આજે ડેપ્યુટી સીએમ ડૉ.સીએન અશ્વથ નારાયણને પુછવામાં આવ્યો તો તેમનું કહેવું હતું કે, કોઇ પણ યેદિયુરપ્પા સરકારને અસ્થિર કરવામાં સફળ નહી થાય અને તેઓ પોતાનો બાકી રહેલો 3 વર્ષનો કાર્યકાળ પુર્ણ કરશે.
May 31,2020, 23:11 PM IST
કર્ણાટક સંકટ
કર્ણાટક Live: યેદિયુરપ્પાએ સાબિત કર્યો વિશ્વાસ મત, સ્પીકરે આપ્યું રાજીનામુ
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યની કોગ્રેસ-જેડીએસ સરકારના સત્તામાંથી હટ્યા બાદ બીએસ યેદિયુરપ્પાએ 26 જુલાઇના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ તેમના અને ભાજપ માટે આજ એટલે કે, 29 જુલાઇનો દિવસ ઘણો મહત્વનો છે.
Jul 29,2019, 14:27 PM IST
BS Yeddyurappa
યેદિયુરપ્પા: જે મિલમાં ક્લાર્ક હતા તેના માલિકની પુત્રી સાથે કર્યા લગ્ન
બીએસ યેદિયુરપ્પા ચોથી વખત કર્ણાટક મુખ્યમંત્રી બન્યા, કર્ણાટકની રાજનીતિમાં તેઓ તે નેતાઓમાંથી છે, જે પોતાની મહેનતે ઉંચે ચડ્યા હોય
Jul 26,2019, 23:12 PM IST
BS Yeddyurappa
29 જુલાઇએ બહુમતી સાબિત કરશે યેદિયુરપ્પા, હાઇકમાન્ડ સાથે વાતચીત બાદ કેબિનેટ
અગાઉ કોંગ્રેસ અને જેડીએસની સરકારને વિશ્વાસમત દરમિયાન સદનમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો
Jul 26,2019, 22:52 PM IST
કર્ણાટક
કર્ણાટક LIVE: ભાજપે સરકાર બનાવવાનો દાવો કર્યો, યેદિયુરપ્પા રાજ્યપાલને મળ્ય
કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ ત્રણ દિવસ પછી આજે ભાજપ રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહ્યો છે. કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા આજે સવારે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા માટે પહોંચ્યા અને ભાજપ તરફથી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો. તેમણે રાજ્યપાલને આજે જ શપથગ્રહણ સમારોહના આયોજનનો આગ્રહ કર્યો. જેને રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી.
Jul 26,2019, 15:56 PM IST
Siddaramaiah
સિદ્ધરમૈયાનો વળતો પ્રહાર, કોઇ પણ ધારાસભ્ય કોંગ્રેસ છોડી ભાજપમાં નહી જાય
કર્ણાટક ભાજપ અધ્યક્ષે દાવો કર્યો કે 23 મે બાદ કોંગ્રેસનાં 20 અસંતુષ્ટ ધારાસભ્યોના વલણના આધારે વર્તમાન સરકારનું ભાવી નક્કી થશે
May 10,2019, 21:49 PM IST
Trending news
Budget 2024
BUDGET 2024 પહેલા સામે આવી મોટી જાણકારી, આટલી છે આવક તો ખુશ કરશે સરકાર!
nta
UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ્દ, ગડબડીની આશંકા બાદ NTA એ લીધો નિર્ણય
noida
ઉત્તર ભારતમાં ગરમી અને લૂ બની જીવલેણ, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના મોત
hyderabad
40 લાખનું બાથટબ, 500 કરોડના વૈભવી બંગલાને લઈને વિવાદમાં આવ્યા જગનમોહન રેડ્ડી
breaking news
ગજબ હો! 10 વર્ષનો રિયાન કરે છે 40 જાતના યોગાસનો, 3 મિનિટમાં 400 દોરડા કૂદવાની સિદ્ધિ
gujarat
હવે ગુજરાતમાં પોલીસ કર્મચારીને લગ્ન માટે મળશે લોન! પોલીસ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય
MSP
MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણય
gujarat
મહાભ્રષ્ટાચારી સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ, 3 સ્થળે પાડેલા દરોડામાં શું મળ્યું?
gujarat
ગુજરાત સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય, ઉત્તર ગુજરાત- સૌરાષ્ટ્રને થશે ફાયદો!
Ind vs Zim
T20 વિશ્વકપ બાદ કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, આ નામ સૌથી આગળ!