हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજવી પરિવાર
રાજવી પરિવાર News
breaking news
ભાજપનો સ્પષ્ટ સંદેશ, રાજકોટથી રૂપાલા નહીં જ બદલાય : દિલ્લીથી મળી ગયું ગ્રીન સિગ્નલ!
Loksabha Election 2024: રાજકોટથી ભાજપ રૂપાલાને જરા પણ બદલવાના મુડમાં હોય તેમ લાગતું નથી. પુરશોત્તમ રૂપાલા દિલ્લીથી પરત ફર્યા બાદ પોતાના મતવિસ્તારમાં પ્રચારમાં લાગી ગયા છે. પ્રચારમાં લાગી જવું એ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ દબાણ સામે ઝૂકવા માટે તૈયાર નથી.
Apr 5,2024, 20:06 PM IST
breaking news
ગુજરાતમાં ભાજપને આ વિવાદથી ફાયદો, ટિકિટ રહી તો રૂપાલા લીડનો નવો રેકોર્ડ બનાવશે
Loksabha Election 2024: પાટીદાર સમાજ બહુ હોશિયાર અને પ્રભુત્વવાળો સમાજ છે. આ સમાજ કોઈની સામે સીધો મેદાનમાં નથી ઉતરતો પરંતુ રૂપાલાના સતત થઈ રહેલા વિરોધ બાદ હવે અનેક જગ્યાએ પાટીદારોના સંમેલનો શરૂ થવા લાગ્યા છે. અનેક સ્થળે પાટીદારોએ બેઠકો બોલાવી છે અને તેમાં ખુલ્લીને રૂપાલાનું સમર્થન કરાયું છે. તો પાટીદાર યુવાઓની સૌથી મોટા સંગઠન SPGએ રૂપાલાને સહયોગ આપવાની વાત કરી છે. હવે રૂપાલાને નવું જીવતદાન મળી જાય તો પણ નવાઈ નહીં...
Apr 8,2024, 11:56 AM IST
Gujarat BJP
કમલમ જતાં ડર લાગે છે? ટિકિટ એ ભાજપ સંગઠનનો વિષય સરકારનો નહીં, મામલતદારને આવેદન કેમ?
Loksabha Election 2024: રૂપાલાના પોસ્ટરો સળગાવાઈ રહ્યાં છે અને રેલીઓ નીકળી રહી છે અને મામલતદારને આવેદનપત્રો અપાઈ રહ્યાં છે. ખરેખર તો રૂપાલાને સામાજિક ટિપ્પણી મામલે તો ક્લિનચીટ આપી દેવાઈ છે. હવે રૂપાલાની ટિકિટ રાખવી કે કાપવી એ ભાજપ સંગઠનનો વિષય છે. રૂપાલાની ટિકિટ એ સરકારી અધિકારીનો વિષય જ નથી. એવું નથી લાગતું કે કમલમે આવેદનપત્રો આપવાની જરૂર છે પણ ક્ષત્રિયો અવળા પાટે જઈ રહ્યાં છે.
Apr 4,2024, 15:44 PM IST
Union minister Parshottam Rupala Controversy
'ભાજપમાં જેટલાં પણ રાજપૂતો છે તે રાજપૂત નથી ભાજપૂત છે' વિવાદમાં રાજવીની એન્ટ્રી!
Union minister Parshottam Rupala Controversy: રૂપાલાના વિવાદમાં ભાવનગરના રાજવીની એન્ટ્રીથી મામલો ગરમાયો. જાણો રાજવી પરિવારના યુવરાજે એવું તો શું કહ્યું કે હડકંપ મચી ગયો.
Apr 1,2024, 18:52 PM IST
Loksabha election 2024
રૂપાલાની મુશ્કેલીમાં વધારો, રાજવી પરિવારના વંશજે કર્યો બદનક્ષીનો દાવો
Politics in Gujarat: કેન્દ્રીય પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. મામલો શાંત પાડવા માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બાજી પોતાના હાથમાં લેવી પડી છે.
Mar 29,2024, 14:00 PM IST
ક્વિન એલિઝાબેથ 2
બ્રિટનઃ મહારાણીને જોઈએ હાઉસકીપિંગ આસિસ્ટન્ટ, મહિને મળશે 18 લાખ રૂપિયા પગાર
બ્રિટિશ રાજવી પરિવારની ચર્ચા દુનિયાભરમાં રહે છે. તમે જાણીને ચોંકી જશો કે ત્યાં ઘરેલૂ સહાયકોનો પગાર પણ લાખોમાં હોય છે. લોકો ત્યાં કામ કરવા માટે આતૂર હોય છે. અલગથી અન્ય સુવિધાઓ પણ મળે છે.
Oct 27,2020, 18:43 PM IST
Bhavnagar
ભાવનગર: રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે નિકળંક મહાદેવને ધ્વજા પૂજન કરાયું
રાજવી પરિવાર દ્વારા નિષ્કલંક મહાદેવની ધજાનું પૂજન કરાયું હતું, કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાનું રાજવી પરિવાર દ્વારા પૂજન કરાયું હતું. હાલના રાજવી વિજયરાજસિંહજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું. ધજા પૂજન સમયે સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સીમિત સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. રાજવી પરિવાર દ્વારા દર વર્ષે કોળિયાક ખાતે ભાદરવીના મેળામાં નિષ્કલંક મહાદેવને ધજા ચડાવવામાં આવે છે.
Aug 18,2020, 23:04 PM IST
વડોદરા
સયાજીરાવ ગાયકવાડના સ્થાપત્યો સરકારને સોપવાની હિલચાલ અંગે રહીશોની નારજગી
વડોદરાના સ્વપ્નદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડની આજે જન્મ જયંતી છે ત્યારે વડોદરાના સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ કહી શકાય તેવી ઇમારત ન્યાયમંદિરને અન્ય સરકારી વિભાગોને સોંપવાની હિલચાલને લઈને ચાર દરવાજા વિસ્તારના રહીશો દ્વારા કલેકટરને આવેદન સુપરત કરવામાં આવ્યું હતું. રહીશોની માંગ છે કે, ન્યાય મંદિર સંકુલની અંદર મ્યુઝિયમ બનાવવામાં આવે જેનાથી વડોદરાના આવનારી પેઢીને શહેરના રાજવી અંગેનો ઇતિહાસ જાણી શકવાનો મોકો મળી શકે.
Mar 11,2019, 19:16 PM IST
આર્મી
ગુજરાતનો આ રાજવી પરિવાર ચાર પેઢીથી કરી રહ્યો છે ‘દેશ સેવા’
રાજપીપળાનાં રાજવી પરિવારનાં સભ્યોની અનોખી દેશસેવા સામે આવી છે. ઉડીને આંખે વળગે તેવી છે વર્ષ 1942થી આજદિન સુધીનાં તમામ યુધ્ધ અને આતંકી વિરુધ્ધ થયેલ કાર્યવાહીમાં આ કુટુંબે ભાગ લીધો છે. ચાર-ચાર પેઢીથી દેશસેવા કરતા પરીવારને અત્યાસુધી 9 મેડલ મળી ચુક્યા છે. હજુ પરીવારનાં જે નવયુવાનો અભ્યાસ કરી રહ્યા છે. તે પણ આર્મીમાં જવા થનગની રહ્યા છે. રોયલ ફેમીલી હોવા છતા આજે પણ દેશસેવાની ભાવનાં અક્બંધ હોવાથી રાજપીપલામાં આ પરીવારને ફોજી પરીવાર તરીકે સંબોધિત કરાય છે.
Feb 23,2019, 23:27 PM IST
Shankarsinh Vaghela
રાજવીઓનાં શિલાલેખ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં રાખવામાં આવે
પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
Oct 24,2018, 19:16 PM IST
vallbhipur king
ભાવનગરઃ વલભીપુરના રાજવી અને માજી ધારાસભ્ય પ્રવિણસિંહજી ગોહિલનું નિધન
97 વર્ષની વયે પહોંચેલા દાદા બાપુ છેલ્લા ત્રણ દિવસથી બિમાર હતા.
Oct 21,2018, 21:56 PM IST
rajkot king
રાજકારણમાં પણ સક્રિય હતા રાજકોટના રાજવી
રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાનું 83 વર્ષની ઉંમરે નિધન થયું છે.
Sep 27,2018, 21:08 PM IST
Trending news
education
હવે શાળાઓ આખા વર્ષની ફી એકસાથે નહિ વસૂલી શકે, DEO એ કર્યો મોટો આદેશ
Taarak Mehta Ka Ooltah Chashmah
તારક મહેતા...ના 'સોઢી' ક્યાં છે? ગૂમ થયા પહેલા શેર કરેલી છેલ્લી પોસ્ટ વાયરલ
electric Bike
એકવાર ચાર્જ કરો 323km દોડશે, એકસાથે ખેંચી શકે છે 2 ટ્રક, 7 સેકન્ડમાં 100ની સ્પીડ
Ahmedabad
અજીબ કિસ્સો!! ગ્રાહકે ઓર્ડર કરેલી ખીચડીમાંથી વંદો નીકળ્યો, રેસ્ટોરન્ટે જ ગ્રાહક સામે
Aam Manorath
Aam Manorath: શું હોય છે 'આમ મનોરથ'? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન
loksabha election
રૂપાલાએ જાહેરમાં માફી માંગી ક્ષત્રિયોને કરી વિનંતી, પોતાની ભૂલ સ્વીકારીને કહી આ વાત
Lok Sabha Election 2024
ચિંતા કે હારવાનો ડર! રૂપાલાએ ફરી માંગી માફી, 'ભૂલ મારી તો મોદી સાહેબનો વિરોધ કેમ?'
Ghee purity
તમારા ઘરે આવતું ઘી શુદ્ધ છે કે મિલાવટી ? આ સરળ રીતથી જાણો ઘીમાં ભેળસેળ થઈ છે કે નહીં
Ambalal Patel
ગુજરાતના 16 થી વધુ જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદની આગાહી, જોરદાર પવન પણ ફૂંકાશે
Kutch
કચ્છી કલાકારોની વર્ષોની તપસ્યા ફળી, અજરખ કળાને મળ્યું GI ટેગ