हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SVN
SER
133/ 8
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વંદે ભારત મિશન
વંદે ભારત મિશન News
સ્પાઇસજેટ
હવે SpiceJet ને મળી આ દેશમાં ઉડાન ભરવાની પરવાનગી, ખૂબ લાંબા સમયથી હતો ઇંતઝાર
સ્પાઇજેટએ સોમવારે ટ્વિટ કર્યું 'યૂરોપથી ભારતીયોને પરત લાવવા માટે સ્પાઇસજેટ પોતાની લાંબા અંતરની ઉડાન શરૂ કરશે. આ પહેલી ઉડાન એમ્સટર્ડમથી એક ઓગસ્ટના રોજ રવાના થશે.
Jul 28,2020, 12:42 PM IST
વંદે ભારત મિશન
દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાની ઝુંબેશ, વંદે ભારત મિશનમાં આ દેશ સામેલ
કોરોના વાયરસ (Coronavirus) મહામારી અને લોકડાઉન દરમિયાન બીજા દેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે કેન્દ્ર સરકારે એર ઇન્ડિયા (Air India) સાથે મળીને વંદે ભારત મિશનની શરૂઆત કરી હતી.
Jul 26,2020, 23:47 PM IST
કોરોના વાયરસ
કોરોના મહામારી દરમિયાન અન્ય દેશોમાં ફટવાઇ ગયેલા 1958 ગુજરાતીઓને પરત લવાયા
વિશ્વના વિવિધ દેશો-રાષ્ટ્રોમાં અભ્યાસ, વેપાર-વણજ કે પ્રવાસે ગયેલા ગુજરાતી મૂળના લોકોને પણ આ મિશન અંતર્ગત કોરોના વાયરસની સ્થિતીને અનુલક્ષીને વતન પરત લાવવાની કાર્યવાહિ કરવામાં આવી છે.
May 27,2020, 19:45 PM IST
VandeBharatMission
વિદેશોથી ભારતીયોની વાપસીનો બીજો ફેઝ 16 મેથી શરૂ
વંદે ભારત મિશનના પ્રથમ ફેઝમાં એર ઈન્ડિયા ગ્રુપના વિમાનોને લગાવવામાં આવ્યા છે. 14 મે સુધી 12 દેશોથી 14 હજાર 800 ભારતીયોને લાવવાનો પ્લાન છે. 11 મે સુધી 31 વિમાનોથી 6 હજાર 37 લોકો પરત ફર્યા છે.
May 12,2020, 17:38 PM IST
વંદે ભારત મિશન
વંદે ભારત મિશનઃ આજે 7 દેશોથી 8 વિમાનોમાં થશે ભારતીયોની વાપસી
વંદે ભારત મિશનનના બીજા દિવસે 8 મેએ પ્રથમ ફ્લાઇટ બપોરે 12 કલાકે દિલ્હી પહોંચી હતી. આ ફ્લાઇટમાં સિંગાપુરથી 234 લોકો આવ્યા હતા. બીજી ફ્લાઇટ ઢાકાથી 167 મેડિકલ સ્ટૂડન્ટને લઈને શ્રીનગર પહોંચી હતી.
May 9,2020, 9:50 AM IST
Vande Bharat Mission
વંદે ભારત મિશન: સંયુક્ત આરબ અમીરાતથી 2 ફ્લાઈટ દ્વારા 363 ભારતીયો કેરળ પહોંચ્યા
કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન છે. લોકોને જ્યાં છે ત્યાં જ રોકી દેવાયા છે. દુનિયાભરમાં લોકડાઉનના કારણે ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ઘરવાપસી અભિયાન ચાલુ થઈ ગયુ છે. ગુરુવારે બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સથી ભારતના 363 નાગરિકો કેરળ પહોંચ્યા. દુબઈથી આવેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને બીજી ફ્લાઈટ કોચિન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી. ભારત સરકાર વંદે ભારત મિશન હેઠળ ભારતીયોને પાછા લાવવાનું કામ કરી રહી છે.
May 8,2020, 7:20 AM IST
Trending news
Gujarat Supercop
મોદીના આ માનીતા IAS ને પહેલીવાર ન મળ્યું એક્સટેન્શન, CMO માંથી વિદાય
gujarat
ગુજરાતમાં વધુ એક કામમાં ખદબદતો ભ્રષ્ટાચાર! એક જ વરસાદે ખોલી પોલ, સામે આવ્યું સત્ય
Zodiac sign
જુલાઈમાં આ રાશિના લોકો કરિયરમાં કરશે ખૂબ પ્રગતિ, નવી નોકરી અને પ્રમોશનનો યોગ
Vadodara
હવે શુદ્ધ ભોજન ક્યાં મળશે! વડોદરામાં Maaza ની બોટલમાં તરતો મકોડો દેખાયો
gujarat
અમેરિકાના આ શહેરોમાં સેટલ થવું ગુજરાતીઓને પડી શકે છે ભારે! જ્યાં મોત છે એક રમત
central govt employees
કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ! 18 મહિનાના ડીએ એરિયર્સ પર આવ્યું નવું અપડેટ
gujarat
વનવિભાગના મહિલા RFOએ લાજશરમ નેવે મૂકી, અશોભનીય વર્તનથી વનકર્મીઓ હેરાન પરેશાન
T20 World Cup 2024
ટી20 વિશ્વકપ વિજેતાને મળશે IPL ચેમ્પિયનથી વધુ પૈસા, હારનારી ટીમ પર પણ થશે ધનવર્ષા
Gujarat Tourism
શ્રીકૃષ્ણના મહેલથી મહાદેવના દરબાર સુધી, ગુજરાતમાં અહીં બની રહ્યો છે મરીન ડ્રાઈવ
big decision
એકતાંતણે બંધાશે રાજપૂત સમાજ! આરાધ્ય દેવી મા ભવાનીનું મોટું ધામ બનશે