हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
RWA
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાસણા બેરેજ
વાસણા બેરેજ News
vasna barrage
સાવધાન! સાબરમતી નદીમાં પાણી છોડાયું: વાસણા બેરેજના દરવાજા ખોલાયા, જાહેર કરાયું ઍલર્ટ
સાબરમતી નદી પર બનેલ વાસાણા બેરેજના નીચાણવાળા વિસ્તારો માટે એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ 5844 ક્યૂસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વાસણા બેરેજના 3 ગેટ ખોલવામાં આવ્યા છે.
Sep 8,2023, 22:40 PM IST
Ahmedabad
સાવધાન! અમદાવાદના આ ગામડાઓને કરાયા એલર્ટ; વાસણા બેરેજના 9 દરવાજા ખોલાયા
Gujarat Rain Update: અમદાવાદમાં પણ છૂટછવાયો સામાન્યથી હળવો વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે પાણીની સતત આવકના કારણે વાસણા બેરેજના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 25 હજાર 263 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
Jul 9,2023, 18:11 PM IST
અમદાવાદ
અમદાવાદ: પાણીની આવકથી વાસણા બેરેજનો 1 દરવાજો ખોલાયો, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
વાસણા બેરેજનો એક દરવાજો ખુલ્લો મુકાયો છે અને પાણીની સપાટી 133 ફૂટ છે. હાલ ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે
Sep 7,2020, 9:01 AM IST
vijay rupani
વાસણા બેરેજ ખાતે સુએઝ વોટરના રીયુઝ પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
મુખ્યમંત્રીએ(Chief Minister) રીયુઝ પ્લાન્ટનું(Reuse Plant) લોકાર્પણ કરતા જણાવ્યું કે, "સાણંદ, દસક્રોઈ અને બાવળા તાલુકાના ખેડૂતોને ફતેહવાડી કેનાલથી સિંચાઇનું(Irrigation) પાણી મળે છે, પરંતુ ફતેહવાડી કેનાલમાં સતત પાણી છોડી શકાતું ન હતું. મુખ્યમંત્રી બન્યો ત્યારથી કેબિનેટમાં(Cabinet) સતત એક મુદ્દો આવતો કે ફતેહવાડી કેનાલમાં પાણી છોડો, પરંતુ સરકારની મર્યાદા હતી. જે-તે સમયે નર્મદા બંઘમાં(Narmada Dam) પાણી સીમિત પાણી હોવાના કારણે આ માગણી પૂરી થઇ શકતી નહોતી."
Dec 21,2019, 17:43 PM IST
cm rupani
સીએમ રૂપાણીએ સુએઝની રિ-યુઝ વોટર યોજનાનો કરાવ્યો પ્રારંભ
મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના વાસણા બેરેજથી સુએજના શુદ્ધ થયેલા પાણીના પુનઃ ઉપયોગ માટે લોકાર્પણ કર્યું. સુએજ વોટરને રીયુઝ કરવાની પોલીસી રાજ્ય સરકારે બનાવી. રિયુઝ ઓફ વેસ્ટ વોટર પોલિસી હેઠળ શુધ્ધ પાણી મળશે.
Dec 21,2019, 13:12 PM IST
Zee Impact
Zee Impact: ZEE 24 કલાકના અહેવાલ બાદ આજે ખેડૂતોને સિંચાઈ માટે મળ્યું પાણી
અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પાણી માટે જોવી પડેલી રાહ હવે પૂરી થઈ છે.ફતેવાડી કેનાલમાં પાણી છોડવા પૂરતું લેવલ સાબરમતીમાં થતા આજે ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું.ઉલ્લેખનીય છે કે 131.50 ફૂટ સપાટી થાય ત્યાર પછી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો.ફતેવાડી કેનાલમાં પાણી છોડવા અંગે ZEE 24 કલાકના અહેવાલ બાદ આજે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળ્યું.ત્યારે સિંચાઈ વિભાગ વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું.જેને લઈ સાણંદ, બાવળા, ધોળકા અને ધંધુકા સહિતના તાલુકાના ખેડૂતોને રાહત મળી.
Jul 22,2019, 14:42 PM IST
Trending news
T20 World Cup 2024
ટી20 વર્લ્ડ કપ 2024: બુમરાહે તો ગજબ કરી નાખ્યો...બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ
Kakuda Trailer
સોનાક્ષી સિંહાની હોરર કોમેડી ફિલ્મ કકુડાનું ટ્રેલર મચાવી રહ્યું છે ધુમ, તમે જોયું ?
education department
Government Job: ગુજરાત સરકાર 10 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરશે! જાણો કોને મળશે મોકો
Zaheer Iqbal
Sonakshi Sinha: સોનાક્ષી સિંહા સતત શેર કરી રહી છે હનીમૂનના ફોટો અને વીડિયો, જુઓ
stock market
બજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન જાણો
Bhringraj
રાત્રે પલાળી સવારે માથામાં લગાડો આ વસ્તુ, 20 મિનિટમાં મૂળમાંથી સફેદ થઈ જશે એકેએક વાળ
business sector
બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવ
lucky rashi
વર્ષ 2025ની આ હશે સૌથી ભાગ્યશાળી રાશિઓ, જે ઈચ્છા કરશો તે મળશે, ચારેકોરથી સફળતા મળશે
Hathras Stampede
121ના મોત માટે કોણ જવાબદાર? FIRમાં સેવાદારો પર દોષનો ટોપલો ઢોળાયો
Stress
Stress: વધારે પડતી ચિંતા કરવાની આદત સંબંધ ખરાબ કરે તે પહેલા આ રીતે મેનેજ કરો સ્ટ્રેસ