નિત્યાનંદ કેસ: અરજદારના પિતાએ હાઇકોર્ટમાં કરી અરજી

નિત્યાનંદ આશ્રમની લાપતા યુવતીઓના મામલે અરજદાર પિતાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે વિદેશ મંત્રાલયને નિર્દેશ આપ્યા હતા. હાઇકમિશન સમક્ષ હાજર થયેલી લાપતા યુવતીઓ સાથે કોણ કોણ હતું તેની માહિતી મંગાવી હતી.

Trending news