સુશાંત કેસમાં AIIMS એ સોંપ્યો ફાઇનલ રિપોર્ટ, મર્ડર નહી, સુશાંતે કરી હતી આત્મહત્યા: સૂત્ર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે. સૂત્રોના અનુસાર સમાચાર છે કે એમ્સએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. સૂત્રોના અનુસાર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ નથી પરંતુ આત્મહત્યા છે.

સુશાંત કેસમાં AIIMS એ સોંપ્યો ફાઇનલ રિપોર્ટ, મર્ડર નહી, સુશાંતે કરી હતી આત્મહત્યા: સૂત્ર

નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે. સૂત્રોના અનુસાર સમાચાર છે કે એમ્સએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. સૂત્રોના અનુસાર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ નથી પરંતુ આત્મહત્યા છે. સૂત્રોના અનુસાર વિસરા તપાસમાં એમ્સની ટીમએ સ્વિકાર્યું છે કે સુશાંતને ઝેર આપવામાં આવ્યું ન હતું. પાંચ ડોક્ટરોની ટીમએ આ રિપોર્ટ બનાવ્યો છે. 

સુશાંત કેસમાં AIIMS ની ફાઇનલ રિપોર્ટ પર રિયાના વકીલ સતીશ માનશિંદેએ નિવેદન આપતાં સત્યમેવ જયતે કહ્યું. માનશિંદેએ કહ્યું કે અમે હંમેશાથી કહ્યું હતું કે સત્યને બદલી ન શકાય છે. અમે સીબીઆઇના સત્તાવાર નિવેદનની રાહ જોઇ રહ્યા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news