हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
PAK
22/ 1
(3.2)
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AIIMS
Aiims News
Delhi
માતાના ગર્ભમાં જ બાળકની હાર્ટ સર્જરી, AIIMSના તબીબોએ કેવી રીતે ઝીલ્યો આ પડકાર?
દિલ્લી એઈમ્સમાં 28 વર્ષની માતાના ગર્ભમાં રહેલા બાળક પર સફળ હાર્ટ સર્જરી કરવામાં આવી. આ સર્જરી ઘણી જોખમી હતી, પણ તબીબોએ પડકારો વચ્ચે સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને બાળકને નવું જીવન આપ્યું છે.
Mar 16,2023, 15:40 PM IST
AIIMS
DCW ચીફ સ્વાતિ માલીવાલને AIIMSની સામે કારથી ઢસેડવામાં આવ્યા, કાચમાં ફસાયો હતો હાથ
Swati Maliwal Dragged By Car: આરોપ છે કે નશામાં ધુત એક કાર ચાલકે દિલ્હીમાં એમ્સના ગેટ નંબર બેની સામે સ્વાતિ માલિવાલને 10થી 15 મીટર સુધી ઢસેડ્યા હતા.
Jan 19,2023, 15:28 PM IST
Rajkot AIIMS
રાજકોટમાં AIIMSમાં OPD બાદ હવે IPD શરૂ કરવામાં આવશે
IPD to begin at Rajkot AIIMS by June 2023
Jan 5,2023, 12:10 PM IST
Nirmala Sitharaman
નાણામંત્રી નિર્મલા સીતારમણ AIIMSમાં દાખલ
FM Nirmala Sitharaman reportedly admitted to AIIMS
Dec 26,2022, 14:45 PM IST
Nirmala Sitharaman
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને સોમવારે સવારે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે.
Dec 26,2022, 16:15 PM IST
NIA
એમ્સ સર્વર હેક કેસની NIA કરી શકે છે તપાસ, ગૃહ મંત્રાલયમાં યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક
રાજધાની દિલ્હી સ્થિત દેશની સૌથી મોટી હોસ્પિટલ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં સર્વર હેક કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી તપાસ કરી શકે છે.
Nov 29,2022, 22:41 PM IST
AIIMS
'સાઇબર એટેક હોઈ શકે છે', દિવસભર સર્વર ડાઉન રહ્યાં બાદ દિલ્હી AIIMSનું નિવેદન
Delhi AIIMS Cyber Attack: દિલ્હી એમ્સનું સર્વર આજે સવારે 7 કલાકથી ડાઉન છે. હોસ્પિટલમાં તમામ ઓનલાઇન સેવાઓ ઠપ પડી છે. અહીં મેન્યુઅલ મોડમાં કામ કરવામાં આવી રહ્યું છે.
Nov 23,2022, 22:48 PM IST
Himachal Pradesh
PM મોદીનું 'મિશન હિમાચલ', બિલાસપુરમાં AIIMS નું કર્યું ઉદ્ધાટન, જાણો શું કહ્યું?
PM Modi inaugurates AIIMS Bilaspur: એમ્સનું ઉદ્ધાટન કર્યા બાદ એક કાર્યક્રમમાં પીએમ મોદીએ જનમેદનીને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે મારું સૌભાગ્ય છે કે વિજયાદશમી પર હિમાચલ પ્રદેશના લોકોને સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપવાનો અવસર મળ્યો છે.
Oct 5,2022, 15:44 PM IST
pm modi
PM Modi કુલ્લુમાં કરશે દશેરાની ઉજવણી,કરોડોના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી નાલાગઢ ખાતે મેડિકલ ડિવાઇસ પાર્કનો શિલાન્યાસ કરશે, જે લગભગ 350 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. રૂ 800 કરોડનાથી વધુના આ મેડિકલ ડિવાઈસ પાર્કમાં ઉદ્યોગો સ્થાપવા માટે કરાર થઈ ચૂક્યા છે. આ પ્રોજેક્ટ ક્ષેત્રમાં રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો કરશે.
Oct 4,2022, 23:35 PM IST
pm modi
PM Modi બિલાસપુર એઈમ્સનું કરશે ઉદ્ઘાટન, ખર્ચ 1470 કરોડ રૂપિયા, મળશે આવી સુવિધાઓ
PM Modi will inaugurate Bilaspur AIIMS: AIIMS બિલાસપુરનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રી દ્વારા ઓક્ટોબર 2017માં કરવામાં આવ્યો હતો, તે કેન્દ્રીય ક્ષેત્રની યોજના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ સ્થાપિત કરવામાં આવી રહી છે.
Oct 4,2022, 20:16 PM IST
raju srivastava
હજુ પણ નાજૂક છે રાજુ શ્રીવાસ્તવની તબિયત, તબીબોએ ફરી લીધો આ નિર્ણય
રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યા બાદ તેમની તબિયત ફરી બગડી છે. સૂત્રોનું માનીએ તો રાજુને ફરી વેન્ટિલેટર પર લઈ જવાયા છે.
Sep 1,2022, 22:14 PM IST
AIIMS
ભાઈ રિંકુનો આરોપ, સોનાલી ફોગાટની આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હત્યા, થાય CBI તપાસ
ભાજપ નેતા સોનાલી ફોગાટનું 22 ઓગસ્ટે ગોવામાં શંકાસ્પદ પરિસ્થિતિમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. સોનાલીના ભાઈ રિંકૂનું કહેવું છે કે તેની આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે.
Aug 24,2022, 16:35 PM IST
raju srivastava
રાજુ શ્રીવાસ્તવને લઇ મોટા સમાચાર, AIIMS ના ડોક્ટર્સે જણાવ્યું કે એક્ટર...
Raju Srivastava Health Update: રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઇને હેલ્થ અપડેટ સામે આવ્યા છે. આ અપડેટ અનુસાર કોમેડિયન કલાકારની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.
Aug 21,2022, 16:47 PM IST
Raju Srivastav
રાજુ શ્રીવાસ્તવની તબીયત નાજુક, દિલ્હી AIIMS માં વેન્ટિલેટર પર સારવાર
Raju Srivastav Health Updates: જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબીયત લથડતા તેમને દિલ્હી એમ્સમાં સારવાર અપાઈ રહી છે. તેઓની તબીયત હાલ ખુબ નાજુક છે.
Aug 11,2022, 16:26 PM IST
Organ Donation
પિતાએ રડતા રડતા લીધો મોટો નિર્ણય, 5 વર્ષની રોલીએ દુનિયાને અલવિદા કહેવાની સાથે જ રચ્ય
Organ Donation: પરિવારની મંજૂરી બાદ રોલીના લીવરને એપોલોમાં દાખલ બાળકના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને બંને કિડની એમ્સમાં જ દાખલ દર્દીને ટ્રાન્સપ્લાનટ કરવામાં આવી છે. આ ઉપરાંત રોલીના હાર્ટ વાલ્વ અને આંખોની કોર્નિયાને સુરક્ષિત કરવામાં આવી છે, જેના દ્વારા જરૂરિયાતમંદ લોકોની મદદ થઈ શકે.
Apr 30,2022, 16:16 PM IST
dearness allowance
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! સરકારે વધુ એક ભથ્થામાં કર્યો વધારો
7th Pay Commission/Conveyance Allowance news: સરકારી કર્મચારીઓ માટે કામના સમાચાર છે. હવે દર વખતે મોંઘવારી ભથ્થામાં 50% નો વધારો થવા પર કન્વેન્સ એલાઉન્ટમાં પણ 25 ટકાનો વધારો થશે. જેમ બીજા ડીએ લિંક્ડ ભથ્થામાં થાય છે.
Jan 30,2022, 9:54 AM IST
Omicron
Omicron જીવલેણ છે! સાઉથ આફ્રીકાએ ફક્ત 50 દિવસમાં નવા વેરિએન્ટ પર કેવી રીતે મેળવ્યો ક
કોરોના વાયરસ (Coronavirus) ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron) વિશે સારા સમાચાર છે. ઓમિક્રોન (Omicron) થી આખી દુનિયા ચિંતિત છે, પરંતુ હવે આના સાથે સંકળાયેલા સૌથી મોટા સમાચાર દક્ષિણ આફ્રિકા (South Africa) થી આવી રહ્યા છે.
Jan 2,2022, 9:08 AM IST
Omicron
નવા વર્ષમાં ઓમિક્રોનની થશે વિદાય! મેડિકલ એક્સપર્ટે આ કારણથી વ્યક્ત કરી આશા
ઓમિક્રોન (Omicron) થી એટલી ગભરાવાની જરૂર નથી જેટલો ડર ડેલ્ટા વેરિઅન્ટથી હતો. તેમ છતાં, ઓમિક્રોન સામે રક્ષણ માટે સાવચેતી જરૂરી છે. બે ગજનું અંતર અને માસ્ક ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Jan 2,2022, 7:42 AM IST
Omicron
Delta ના મુકાબલે નબળો છો Omicron? AIIMS ડાયરેક્ટરે કહી કામની વાત
નવું વર્ષ (New Year) શરૂ થઈ ગયું છે અને નવા વર્ષમાં કોરોના વાયરસ (Coronavirus) ને કારણે ગભરાવાના બદલે સાવચેત રહેવાની જરૂર છે. ઓમિક્રોન (Omicron) ચોક્કસપણે ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ તે ગંભીર નથી. એમ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા (Randeep Guleria) નું કહેવું છે.
Jan 1,2022, 14:08 PM IST
narendra modi
Uttarakhand માં 17,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ સાથે પીએમ મોદીનો ચૂંટણીનો શંખનાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બરે ગુરૂવારે ઉત્તરાખંડના હલ્દ્વાનીની મુલાકાત લેશે. તેઓ ₹ 17500 કરોડથી વધુની 23 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ 23 પરિયોજનાઓમાં ₹ 14100 કરોડથી વધુની 17 પરિયોજનાઓ માટે ભૂમિપૂજન કરાશે.
Dec 29,2021, 23:37 PM IST
Trending news
Moon
એકસાથે જોવા મળ્યા બુધ, શુક્ર અને ચંદ્રમા ગ્રહ, નેટિજન્સે શેર કર્યો દુર્લભ નજારો
breaking news
Breaking: CMના એડિશનલ PRO હિતેશ પંડયાનું રાજીનામું, 31 માર્ચ સુધી રહેશે કાર્યરત
Rishabh Pant accident
Driving Tips: જો તમે પણ રાત્રે વાહન ચલાવો છો તો અપનાવો આ ટિપ્સ, નહી આવે નિંદ્રા
Ambalal Patel
આ જિલ્લાઓવાળા રહેજો એલર્ટ! ફરી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પડશે ગાજવીજ
salt
2030 સુધીમાં કેમ લાખો લોકોનું કારણ બનશે મીઠું, બચવું હોય તો આટલું કરજો
COVID19
ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો, શુ ફરી અ'વાદમાં જૂના દ્રશ્યો જોવા મળશે? જાણો આજના કેસ
breaking news
અમદાવાદ વડોદરા એક્ષપ્રેસ-વે પરથી છુંદાઈ ગયેલા વૃદ્ધનો મૃતદેહ મળ્યો, તપાસમાં ઘટસ્ફોટ
Kareena Kapoor
કરીનાએ જે ફિલ્મો ઠુકરાવી તે ફિલ્મોએ કંગના-દીપિકાને બનાવી સ્ટાર,આજે પણ થાય છે પસ્તાવો
india
મહિલાઓ નથી જાણતી કે તેમના મિલકત સંબંધિત શું છે અધિકારો? મળે છે આટલા મહત્વના હક્ક
gujarat
રંગીલા રાજકોટવાસીઓ માટે ઉનાળો રહેશે આકરો: 1200માંથી 400 બોરમાં પાણી જ નથી...