મોટી સૂચના : વિદ્યાર્થીને શારીરિક કે માનસિક ત્રાસ આપનાર સ્કૂલની માન્યતા રદ કરાશે

Surat District Education Officer Notification : વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા કે પછી માનસિક ત્રાસ આપશે તો જિલ્લા શિક્ષણાધિકારાની ભલામણથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નિયમોને ધ્યાને રાખીને સ્કૂલની માન્યતા રદ કરી શકે છે

મોટી સૂચના : વિદ્યાર્થીને શારીરિક કે માનસિક ત્રાસ આપનાર સ્કૂલની માન્યતા રદ કરાશે