બધા માટે આ કાળો દોરો લાભકારી નથી, આ રાશિની મહિલાઓએ તો ભૂલથી પણ પગમાં ના બાંધવો

હંમેશા ઘણા લોકોને હાથ અને પગમાં કાળો દોરો બાંધતા જોયા હશે. સાથે કેટલાક લોકો ગળામાં કાળા દોરાની સાથે લોકેટ પહેરે છે. એવી માન્યતા છે કે કાળો દોરો ખરાબ નજરથી બચવા માટે પહેરવામાં આવે છે. 
 

બધા માટે આ કાળો દોરો લાભકારી નથી, આ રાશિની મહિલાઓએ તો ભૂલથી પણ પગમાં ના બાંધવો

KAALA DHAGA: જ્યોતિષ શાસ્ત્રોમાં અનેકવિધ વસ્તુઓ કહેવામાં આવે છે. એમાંથી એક છે કાળો દોરો. ઘણાં લોકો કાળો દોરો પહેરતા હોય છે. એમને એનાથી ઘણો લાભ પણ થતો હોય છે. પણ જ્યોતિષ શાસ્ત્રની માનીએ તો બધા માટે આ કાળો ધાગો લાભકારી નથી બની શકતો. કેટલીક એવી પણ રાશિઓ છે જેનો દુશ્મન છે કાળો દોરો. જાણીને તમે પણ ચોંકી જશો. આ રાશિના લોકોએ ભૂલથી પણ કાળો દોરો ન બાંધવો જોઈએ, અનેક સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો.

જ્યોતિષ શાસ્ત્રઃ એવું માનવામાં આવે છે કે કાળો દોરો બાંધવાથી ખરાબ નજરથી બચી શકાય છે. ખરાબ શક્તિઓથી પણ દૂર રાખે છે. જો કે કાળો દોરો દરેક માટે શુભ નથી હોતો. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કયા લોકોએ કાળો દોરો ન બાંધવો જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો બાંધવાથી ખરાબ નજરથી બચી શકાય છે. ખરાબ શક્તિઓથી પણ દૂર રાખે છે. જો કે કાળો દોરો દરેક માટે શુભ નથી હોતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો બાંધવો શુભ હોય છે. પરંતુ આ દરેક માટે શુભ નથી. જી હાં, એવી ઘણી રાશિઓ છે જેને ભૂલથી પણ કાળા દોરાથી ન બાંધવી જોઈએ. આવો જાણીએ...

આ 2 રાશિના લોકોએ કાળો દોરો ન પહેરવો જોઈએ:
મેષ  (Aries)-
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોએ કાળો દોરો ન બાંધવો જોઈએ. કારણ કે મંગળ કાળા રંગને નફરત કરે છે. આવી સ્થિતિમાં આ રાશિના વ્યક્તિએ કાળો દોરો પહેરવાનું ટાળવું જોઈએ.

વૃશ્ચિક (Scorpio)- વૃશ્ચિક રાશિના લોકોએ પણ કાળો દોરો ન બાંધવો જોઈએ. કારણ કે વૃશ્ચિક રાશિનો સ્વામી પણ મંગળ છે અને મંગળને કાળા રંગ સાથે દુશ્મની છે. એટલા માટે આ રાશિના લોકોએ કાળો દોરો ન બાંધવો જોઈએ.

જેમણે કાળો દોરો પહેરવો જોઈએ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા, મકર અને કુંભ રાશિના લોકો માટે કાળો દોરો શુભ હોય છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ કાળો દોરો બાંધવો જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો બાંધવાથી રોગો દૂર થાય છે. જો ઘરનો કોઈ સભ્ય વારંવાર બીમાર પડતો હોય તો શનિવારે તેની કમર પર કાળો દોરો બાંધવો જોઈએ.

સગર્ભા સ્ત્રીઓને પણ કાળો દોરો બાંધવાની સલાહ આપવામાં આવે છે.સગર્ભા સ્ત્રીઓ ઘણીવાર પગના દુખાવાની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં તેઓએ શનિવારે કાળો દોરો બાંધવો જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news