શ્રાવણ પહેલા ચમત્કાર! કડાણા ડેમનું પાણી ઓછું થતા જળમગ્ન થયેલા નદીનાથ મહાદેવના દર્શન થયા

Nadinath Mahadev Kadana Dam : ગુજરાતમાં ભગવાન શિવનું એક એવું પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં જવા માટે કડાણા ડેમની અંદર 2 કિમી જેટલું અંદર કાપવું પડે છે. પંરતુ આ મંદિરે જળસમાધિ લીધી છે

શ્રાવણ પહેલા ચમત્કાર! કડાણા ડેમનું પાણી ઓછું થતા જળમગ્ન થયેલા નદીનાથ મહાદેવના દર્શન થયા
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More