हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એસઆઈટી
એસઆઈટી News
Ahmedabad
અમદાવાદ : ઈસનપુરના સગીરના મોત મામલે આખરે 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ
ઇસનપુર પોલીસે રિતિકને ગુનામાં પકડતા ઈસનપુરના પોલીસ કોન્સ્ટેબલે પણ સગીરને માર માર્યા હતો. જોકે પછીથી તેને રિમાન્ડ હોમમાં મૂકી દેવામાં આવ્યો
Jan 3,2021, 10:22 AM IST
વિકાસ દુબે
કાનપુર ગોળીકાંડની તપાસ માટે એસઆઈટીની રચના, 31 જુલાઈ સુધી સોંપવાનો રિપોર્ટ
કાનપુરમાં આઠ પોલીસકર્મિઓની ગેંગસ્ટર વિકાસ દુબે અને તેના સાથિઓએ હત્યા કરી હતી. હવે કાનપુર ગોળીકાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.
Jul 11,2020, 19:31 PM IST
modasa
મોડાસાની યુવતીના અપમૃત્યુ મામલે SITએ આરોપીને આપી ક્લીનચીટ
મોડાસાની યુવતીના અપમૃત્યુ કેસમાં ડીસ્ટ્રીક્ટ એડીશનલ સેશન કોર્ટમાં સીઆઈડી ક્રાઈમે બે આરોપીઓ વિરુદ્ધ ફરીયાદના આરોપ મુજબ પુરાવાઓ તપાસ દરમ્યાન સામે નહી આવ્યાની કોર્ટને અરજી કરી હતી. આરોપી, બીમલ ભરવાડ, જિગર ભરવાડ અને દર્શન ભરવાડ વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાના કોઈ જ પુરાવા નહી મળતા ગેંગરેપ અને હત્યાના દુર કરવા માટે સીઆઈડી દ્વારા અરજી કરાઈ હતી.
Mar 12,2020, 19:30 PM IST
Delhi Violence
તાહિર હુસૈન વિરુદ્ધ હત્યા, હિંસા અને આગચાંપી માટે કેસ દાખલ
અત્યાર સુધી આ હિંસામાં 38 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. તોફાનો સાથે જોડાયેલા તમામ કેસોને એસઆઈટી પાસે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.
Feb 27,2020, 20:57 PM IST
Delhi Violence
delhi riots: હિંસામાં સળગી દિલ્હી, જીવ બચાવવા 1500 જવાનોએ કર્યું રક્તદાન
સીઆરપીએફના જવાનોએ જીટીબી હોસ્પિટલ પહોંચીને રક્તદાન કર્યું છે જેથી હોસ્પિટલમાં લોહી ઘટે નહીં. અહીં દિલ્હી હિંસામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે.
Feb 27,2020, 19:35 PM IST
Delhi Violence
દિલ્હી હિંસાની તપાસ માટે SITની રચના, AAP કોર્પોરેટર તાહિર હુસૈનની ફેક્ટરી સીલ
દિલ્હી હિંસાના મામલામાં આરોપોથી ઘેરાલેયા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન પર પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે.
Feb 27,2020, 19:05 PM IST
સ્વામી નિત્યાંનદ
નિત્યાનંદ અને તેની બે સુંદર સાધિકા સામે ચાર્જશીટ દાખલ, લાલ શાહીથી ઢોંગી બા
સ્વામી નિત્યાનંદ (Nithyananda) વિરુદ્ધ લોપામુદ્રા ઉર્ફે મા નિત્ય તત્વપ્રિયા આનંદા અપહરણના મામલામાં પોલીસે 83 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 50 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આશ્રમ (Nityanand Ashram)માં માતાપિતાની મરજી વિરુદ્ધ બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે નિત્યાનંદ તેમજ તેના આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 83 પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે કે, આશ્રમની બંને સંચાલિકાઓ હાલ પોલીસ દેખરેખમાં છે.
Jan 22,2020, 14:12 PM IST
Nityanand Case
નિત્યાનંદ આશ્રમ વિવાદઃ આશ્રમમાંથી ડિજિટલ ગેઝેટ જપ્ત કરાયા
DySP કામરિયાએ વધુમાં જણાવ્યું કે, "ગુમ થયેલી યુવતીઓ તત્વપ્રિયા અને નિત્યાનંદિતા હાલ કયા લોકેશન પર છે તે જાણવા માટે અમે સાયબર સેલની મદદ લઈ રહ્યા છીએ. બંને યુવતીઓ સોશિયલ મીડિયા થકી સંપર્ક સાધવા દરમિયાન કોઈ પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે તેમનું IP એડ્રેસ ટ્રેસ થતું નથી."
Nov 22,2019, 22:15 PM IST
સ્વામી નિત્યાંનદ
અંધજન મંડળના છોકરાઓને ભ્રમિત કરતો નિત્યનંદિતાનો વીડિયો જુઓ
નિત્યાનંદિતા અને આશ્રમના અન્ય લોકો અંધજન મંડળમાં દિવ્યાંગ લોકોને ભ્રમિત કરવાનું કામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો. આ વીડિયો કયારનો છે તેની પૂષ્ટિ થઈ નથી.
Nov 20,2019, 13:42 PM IST
સ્વામી નિત્યાંનદ
નિત્યાનંદના ઢોંગી સાધુઓની નકલી જટાનો ‘રાઝ’ ખૂલ્યો, રાતોરાત ઉભી થઈ છે જટા
નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદ મામલે આશ્રમમાં એક લાંબી જટા ધરાવતો સાધુ સતત કેમેરામાં ક્લિક થયો હતો. ત્યારે નિત્યાનંદ આશ્રમના જટાધારી બાબાઓની સાથે નિત્યાનંદની જટા સાવ નકલી હોવાનો ખુલાસો થયો છે. આશ્રમમાં રહેતા સાધુ ઈશ્વર પિયાનંદાની, જેઓએ મીડિયા સમક્ષ ખૂબ રોષ ઠાલવ્યો હતો અને પોતે આધ્યાત્મિક હોવાનો ઢોંગ કરનાર આ સાધુ લાંબી લાંબી જટા રાખીને તો ફરે છે. પણ આ જટા પરિશ્રમથી અને તપસ્યાથી નહિ, પરંતુ બ્યૂટી ટ્રીટમેન્ટ લઈને બનાવાઈ છે તેવો ખુલાસો થયો છે. આ જટા હેર સલોનમાં ડ્રેડ લોક કરીને બનાવવામાં આવે છે. એટલે કે એમ કહીં શકાય કે આધ્યાત્મના નામે અહીં ઢોંગ અને ખોટો દેખાવ જ થઈ રહ્યો છે.
Nov 20,2019, 11:52 AM IST
gandhinagar
ગાંધીનગર : સિરીયલ કિલરને પકડવામાં SIT નિષ્ફળ ગઈ, હવે CID ક્રાઈમ કરશે તપાસ
ગાંધીનગરનો અતિચર્ચાસ્પદ એવો સીરિયલ કિલરનો કેસ હજી પણ વણઉકેલાયેલો છે. હજી પણ પોલીસ આરોપીની પકડથી દૂર છે. ત્યારે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ત્રણ હત્યાના સિરિયલ કિલરને ઝડપી પાડવામાં એસઆઈટી નિષ્ફળ જતા હવે આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઈ છે. રાજ્ય સરકારે સીઆઇડી ક્રાઇમને સોંપી તપાસ છે.
Jun 1,2019, 11:58 AM IST
ગૌરી લંકેશ
'પોતાના ધર્મને બચાવવા માટે મેં ગૌરી લંકેશની હત્યા કરી': આરોપીની કબુલાત
પત્રકાર અને એક્ટિવિસ્ટ ગૌરી લંકેશની હત્યાના મામલે તપાસ કરી રહેલી એસઆઈટીએ આ કેસ ઉકેલી લીધો હોવાનો દાવો કર્યો છે.
Jun 16,2018, 9:52 AM IST
Trending news
gujarat
CM ભૂપેન્દ્ર પટેલ આકરા પાણીએ! જે.જે પંડયાને ફરજીયાત નિવૃત્તિ આપી ઘરે બેસાડ્યા
T20 World Cup 2024
ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર, મેચની મજા બગાડી શકે છે વરસાદ
Swiss Bank
સ્વિસ બેંકોમાં જમા પૈસામાં જંગી ઘટાડો, ભારતીયોના નાણાં 4 વર્ષમાં સૌથી ઓછા થયા
Team India Schedule
5 મહિના, 5 સિરીઝ... ઘરમાં ધૂમ મચાવશે ટીમ ઈન્ડિયા, આ 3 ટીમો સામે થશે ટક્કર
gujarat weather forecast
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!
migration
એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેણે ભારત સરકારની ઉંઘ હરામ કરી, આટલા અબજોપતિ દેશ છોડશે
gandhinagar
ગુજરાતમાં ફરી વિઝા કૌભાંડનું ભૂત ધ્રૂણ્યું! 23 લોકો સાથે 7 કરોડ 75 લાખનું ફુલેકું...
gujarat
ભઈ! કાલથી અમદાવાદમાં વાહન સાચવીને ચલાવજો! ચાલકો દંડાશે નહીં, સીધા જેલ ભેગા થશે
investment
Crorepati Tips: ₹30,000 પગાર હોય તો આ રીતે કરો રોકાણ, થોડા વર્ષોમાં બની જશે 1 કરોડ
health tips
આખા શરીરની ગંદકી બહાર કાઢી દેશે પાલક, આ રીતે ઘરે બનાવો ડિટોક્સ ડ્રિંક