हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પદ્મશ્રી
પદ્મશ્રી News
National news
દરેક બીમારીનો માત્ર 20 રૂપિયામાં ઈલાજ કરે છે આ દિગ્ગજ ડોક્ટર, PM મોદીએ શેર કરી તસવીર
Dr. MC Dawar Profile: દુનિયા PM મોદી સાથેની તસવીરો શેર કરે છે, પ્રધાનમંત્રીએ આ ડોક્ટર સાથેનો ફોટો કર્યો શેર. 20 રૂપિયાની ફી, પદ્મશ્રીથી સન્માનિત... કોણ છે ડૉ. એમ.સી. ડાવર, જેમને પીએમ મોદી મળ્યા હતા?
Apr 8,2024, 10:38 AM IST
breaking news
પદ્મ પુરસ્કારોમાં કેવી રીતે છવાયા ગુજરાતીઓ? આ પહેલા ક્યારેય એક સાથે નથી મળ્યું આ સન્
સૌથી વધુ ગુજરાતીઓ છવાઈ ગયા. સૌથી પહેલી વખત એક સાથે 8 ગુજરાતીઓના નામ પદ્મ પુરસ્કારમાં આવ્યા છે. આ પહેલા ક્યારેય એક સાથે આટલા ગુજરાતને આ સન્માન મળ્યું નથી. ત્યારે કયા ગુજરાતીને કયા ક્ષેત્ર માટે મળ્યું પદ્મ પુરસ્કારનું સન્માન?
Jan 26,2024, 18:13 PM IST
On This Day
આ પાટીદારે પાડી દીધેલાં ઓસ્ટ્રેલિયાના પાટિયા! 1 મેચમાં 14 વિકેટ, બધે પટેલ-પટેલની બૂમ
On This Day: 1 મેચમાં 14 વિકેટ... કાંગારુઓને ડાન્સ કરાવનાર આ સ્પિનર અચાનક હારી ગયો, માત્ર 7 ટેસ્ટ અને તેની કારકિર્દી ખતમ! ભારતીય ક્રિકેટ ટીમમાં એક એવો ખેલાડી હતો જેણે કાંગારૂઓને પોતાની ધૂન પર નાચવા મજબુર કર્યા, તે પણ એવા સમયે જ્યારે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો હતો. ચોંકાવનારી વાત એ હતી કે આ દિગ્ગજ ખેલાડી ભારત માટે માત્ર 7 મેચ રમ્યો હતો.
Nov 26,2023, 15:42 PM IST
Kangana Ranaut
સુશાંત આત્મહત્યા કેસ: કંગના રનૌતે ફરી આપ્યું એવું નિવેદન...મચ્યો ખળભળાટ
બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. આ મામલે મુંબઈ પોલીસે અત્યાર સુધી 35 લોકોની પૂછપરછ કરી છે. શનિવારે ફિલ્મ ડાઈરેક્ટર આદિત્ય ચોપડાનું નિવેદન લેવામાં આવ્યું. સુશાંતના નિધન બાદ સૌથી પહેલા વીડિયો બહાર પાડીને બોલિવૂડમાં નેપોટિઝન (ભાઈ-ભત્રીજાવાદ) પર ચર્ચા છેડનારી અભિનેત્રી કંગના રનૌત એકવાર ફરીથી ચર્ચામાં છે.
Jul 19,2020, 9:24 AM IST
padma awards 2020
દેશ માટે અનન્ય સેવાઓ આપનાર 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા
ગણતંત્ર દિવસ પ્રસંગે દેશમાટે વિશિષ્ટ સેવા આપનાર નાગરિકોને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવતા હોય છે.આ વખતે પણ તેની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારમાં 7 હસ્તિઓને પદ્મ વિભૂષણ અને 16 લોકોને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનાં કુલ 8 ગુજરાતીઓને પણ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે. જે પૈકી બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 7 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
Jan 25,2020, 22:42 PM IST
શબ્બીર મામુ
Pics: પદ્મશ્રીના સમાચાર આપવા અધિકારીઓ પહોંચ્યા, તો ગાયોની વચ્ચો ઉભા હતા આ
મહારાષ્ટ્રના નાનકડા ગામમાં રહેનાર શેખ શબ્બીર મામુ 25 જાન્યુઆરીના રોજ અચાનક સેલિબ્રિટી બની ગયા. કારણ કે આ દિવસે તેમના નામને પદ્મ પુરસ્કારની જાહેરાત થઈ હતી. તેમને ગૌ-સેવા માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. શબ્બીરના આ વાતની ખબર ન હતી કે, તેમને કયો પુરસ્કાર મળવાનો છે. તેમણે આ વિશે ક્યારેય સાંભળ્યું ન હતું. તેમણે માત્ર વગર કોઈ કિંમતની આશાએ ગૌ-સેવા કરી છે. તેમનો પુત્ર અને વહુ પણ હવે આ કામમાં લાગી ગયા છે. ગૌવંશને બચાવવાનું કામ ગત 50 વર્ષોથી તેઓ કરી રહ્યાં છે, જેના માટે પોતાની 40 એકર જમીન પર કોઈ ખેતીવાડી કરતા નથી, માત્ર ઘાસ જ ઉગાવે છે અને ગૌવંશનું પાલનપોષણ કરે છે.
Feb 2,2019, 5:00 AM IST
પદ્મશ્રી
અનેક અંધ યુવતીઓના જીવનમાં ઉજાશ પાથરનાર મુક્તાબેનને પદ્મશ્રી
ગુજરાતની બાહોશ મહિલાને ગઈકાલે પદ્મશ્રી જેવા સન્માનની જાહેરાત થઈ છે. મુક્તાબેન ડગલી એવી વ્યક્તિ છે, જેમની છત્રછાયા નીચે આજે હજ્જારો પ્રજ્ઞાચક્ષુ યુવતીઓનું જીવન બનાવ્યું છે. મુક્તાબેન એવી શખ્સિસયત છે, જેમનામાંથી કંઈક પ્રેરણા મળે છે, જાણવા શીખવા મળે છે. અંધ લોકો પ્રત્યેનું તેમનું સમર્પણ અદભૂત છે, પણ તેણે પોતાનું જીવન લોકો માટે સમર્પિત કર્યું છે. લોકો તેમને દીદીના હુલામણા નામથી ઓળખે છે.
Jan 26,2019, 15:40 PM IST
પદ્મશ્રી
આ 8 ગૌરવવંતા ગુજરાતીઓને મળશે પદ્મશ્રીનું સન્માન
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 112 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે.
Jan 26,2019, 11:17 AM IST
પદ્મશ્રી
આ ચાવાળો છે કંઇક અલગ: PM પહોંચ્યા હતા તેને મળવા, મળ્યું આટલું મોટું સન્માન
ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા જ દેશના મહત્વપૂર્ણ સન્માન ‘પદ્મ પુરસ્કાર’ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દેશની 4 હસ્તિઓને પદ્મ વિભૂષણ, 14ને પદ્મ ભૂષણ અને 94ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.
Jan 26,2019, 10:06 AM IST
padma awards 2019
બછેન્દ્રી પાલને પદ્મભૂષણ, ગંભીર અને છેત્રી સહિત 8 ખેલાડીઓને પદ્મશ્રી
પદ્મશ્રી મેળવનાર ખેલાડીઓમાં ગંભીર તથા છેત્રી સિવાય ટેબલ ટેનિસમાં રાષ્ટ્રમંડળ ગેમ્સમાં મેડલ વિજેતા શરત કમલ, આર્ચરીમાં બોમ્બયલા દેવી લૈશરામ, કુશ્તીમાં બજરંગ પૂનિયા, ચેસમાં હરિકા દ્રોણાવલ્લી, બાસ્કેટબોલમાં પ્રશાંતિ સિંહ અને કબડ્ડીમાં અજય ઠાકુરનું નામ સામેલ છે.
Jan 26,2019, 7:50 AM IST
Trending news
wood apple benefits
10 રૂપિયાના આ દેશી ફળ સામે મોટી-મોટી દવાઓ ફેલ, હાઈ કોલેસ્ટ્રોલ અને હરસનો કરશે નાશ
Lok Sabha Election 2024
ગુજરાતમાં આપણે બધી સીટ જ નહીં એક-એક બુથ જીતવાના છે, બનાસકાંઠામાં બોલ્યા પીએમ મોદી
12.81 Crore Vaccination Doses Administered In Gujarat
ગુજરાતમાં 12.81 કરોડ વેક્સિનેશનના ડૉઝ અપાયા, વિદેશી રસીથી દેશમાં ઘમાસાણ
kim jong un
'શાળાઓમાં જઈને સુંદર છોકરીઓ શોધે, દર વર્ષે 25 છોકરીઓની થાય પસંદગી અને'...
astro tips
Astro Tips: સાંજે દીવો કરો તેમાં આ વસ્તુ ઉમેરી દો, ચુંબકની જેમ આકર્ષિત થશે ધન
T20 World Cup 2024
ભારત સેમીફાઈનલમાં પણ નહીં પહોંચે... આ દિગ્ગજે ટી20 વિશ્વકપ માટે કરી મોટી ભવિષ્યવાણી
Anuj Thapan
Salman Khan ના ઘરે ફાયરિંગના આરોપીનું મોત, લોકઅપમાં લગાવી દીધી ફાંસી
loksabha election
નરેન્દ્ર મોદીએ ગુજરાતના આ નેતાના કર્યા મ્હોંફાટ વખાણ, નેતાજી થઈ ગયા ગદગદીત
Health Care Tips
ગરમીમાં પણ મનમુકીને પી શકો છો આ 8 પ્રકારની ચા, ડોક્ટર નહીં પાડે ના
8th Pay Commission
ક્યારે બનશે 8મું પગાર પંચ? સરકારી કર્મચારીઓએ આ સમાચાર ખાસ જાણવા જરૂરી છે