યોગી આદિત્યનાથ
ઉન્નાવ કાંડ: યોગી સરકારની મોટી કાર્યવાહી, SHO સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ
ઉન્નાવ કાંડ (Unnao Rape Case) મામલે યોગી સરકારે (Yogi Government) મોટી કાર્યવાહી કરતા SHO સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
Dec 8, 2019, 09:42 PM ISTઉન્નાવ: દુષ્કર્મ પીડિતાને દફનાવવામાં આવી, યુપી સરકારના બે મંત્રીઓ રહ્યાં હતાં હાજર
ઉન્નાવ (Unnao) દુષ્કર્મ પીડિતા (Unnao Rape Victim)ના અંતિમ સંસ્કાર પરિવાર દ્વારા આજે તેમના ગામમાં કરી દેવામાં આવ્યાં. કડક સુરક્ષા વચ્ચે મૃતદેહને ગામની બહાર એક ખેતરમાં દફનાવવામાં આવ્યો. આ દરમિયાન યુપી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને કમલ રાણી વરુણ પણ હાજર રહ્યાં હતાં. પીડિત પરિવારને દરેક ડગલે સરકાર સાથે હોવાનું આશ્વાસન પણ આપ્યું.
Dec 8, 2019, 05:30 PM ISTઉન્નાવ: યોગી સરકારની પીડિતાના પરિજનોને 25 લાખ નાણાકીય મદદ અને ઘર આપવાની જાહેરાત
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની યોગી સરકારે ઉન્નાવ રેપ પીડિતા (Unnao Rape Case) ના પરિજનોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. યોગી સરકારમાં કેબિનેટ મંત્રી કમલા રાણી વરુણે ઉન્નાવ પીડિતા (Victim) ના પરિજનોને 25 લાખ રૂપિયા નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી. કેબિનેટ મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પહેલા જ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની વાત કરી છે. આ સાથે જ પીડિતાને પરિજનોને વડાપ્રધાન આવાસ પણ આપવામાં આવશે. યોગી સરકારના કેબિનેટ મંત્રી કમલા રાણી, સ્વામી પ્રસાદ મૌર્ય અને ભાજપ સાંસદ સાક્ષી મહારાજ આજે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા માટે ગયા હતાં.
Dec 7, 2019, 06:57 PM ISTઉન્નાવ રેપ કેસ: પ્રિયંકા ગાંધીનો આક્રોશ, 'યુપીમાં આરોપીઓ નહીં, મહિલાઓ માટે કોઈ જગ્યા બચી નથી'
કોંગ્રેસ (Congress) ના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ ઉન્નાવ દુષ્કર્મ પીડિતા (Victim) ના પરિજનો સાથે મુલાકાત કરી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પીડિતાના મોત પર પરિજનોને મળીને દુ:ખ વ્યક્ત કર્યું. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે એક વર્ષથી પીડિતાના પરિવારને પરેશાન કરવામાં આવતો હતો. પ્રિયંકા ગાંધી વાડ્રાએ આરોપ લગાવતા કહ્યું કે મેં સાભળ્યું છે કે આરોપીઓના સત્તારૂઢ પક્ષ ભાજપ (BJP) સાથે કઈંક સંબંધ છે. જેના કારણે આરોપીઓને સંરક્ષણ મળી રહ્યું હતું. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અપરાધીઓના મનમાં કોઈ ડર નથી.
Dec 7, 2019, 03:09 PM ISTઉન્નાવ રેપ કેસ: રાહુલ ગાંધીએ કહ્યું- 'વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો'
Unnao Rape Case: કોંગ્રેસ (Congress) ના સાંસદ રાહુલ ગાંધીએ ઉન્નાવ રેપ કેસ (Unnao Rape Case) પીડિતા ના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો.
Dec 7, 2019, 02:43 PM ISTઅયોધ્યાથી જનકપુરી સુધી નિકળશે રામની જાન, CM યોગી અને નેપાળના રાજા લઇ શકે છે ભાગ
સુપ્રીમ કોર્ટ (Supreme court) દ્વારા રામ મંદિર (Ram temple)ના પક્ષમાં ચુકાદો આવ્યા બાદ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના તત્વાધાનમાં અયોધ્યાથી જનકપુર (નેપાળ) સુધી જનાર રામના લગ્ન આ વર્ષે વધુ ધૂમધામથી કાઢવામાં આવશે.
Nov 16, 2019, 07:39 AM ISTસુરતના લિંબાયતમાં ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ નીચે બેસીને કમલેશ તિવારીના હત્યાનો પ્લાન બનાવાયો હતો
લખનઉમાં કમલેશ તિવારી હત્યા કેસ (Kamlesh Tiwari Murder Case) માં ગઈકાલે ગુજરાત એટીએસ (gujarat ATS) ને મોટી સફળતા મળી હતી. ફરાર આરોપી અશ્ફાક અને મોઈનુદિનની ગુજરાત એટીએસની ટીમે શામળાજી નજીકથી ધરપકડ કરાઈ હતી. બંને આરોપીઓ નેપાળ તરફ ગયા હતા. ત્યાંથી શાહજહાંપુર આવ્યા હતા અને પૈસા ખૂટી જતા ગુજરાત તેમના પરિવાર પાસે મદદ માંગી હતી. જે માટે સુરત આવવા જતા એટીએસની ટીમે શામળાજીથી જ ઝડપી લીધાં હતાં.
Oct 23, 2019, 11:09 AM ISTકમલેશ તિવારી હત્યાકાંડ: ATSએ દક્ષિણ ગુજરાતમાંથી વધુ એક શકમંદની અટકાયત કરી
હાલ કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) ઉત્તર પ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોમાં વધુ ચર્ચાઈ રહેલો કિસ્સો છે. ત્યારે કમલેશ તિવારી હત્યા કેસમાં એટીએસ (ATS) એ વધુ એક શકમંદની અટકાયત કરી છે. દક્ષિણ ગુજરાતમાંથી એક મૌલાનાની અટકાયત કરવામાં આવી છે. હાલ એટીએસ દ્વારા મૌલાનાના સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કમલેશ તિવારી હત્યા કેસમાં અત્યાર સુધી ત્રણ આરોપીઓ પકડાયા છે. જેઓને ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police) ને ગઈકાલે સોમવારે સોંપવામાં આવ્યા હતા. સુરત (Surat)ના ત્રણેય આરોપી રશીદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન છીપાને મોડી રાત્રે યુપી લઈ જવાયા હતા.
Oct 22, 2019, 01:19 PM ISTકમલેશ તિવારીના ત્રણેય હત્યારાઓને યુપી પોલીસને સોંપાયા, વહેલી સવારે યુપી લઈ જવાયા
યુપીમાં હિન્દુ મહાસભા ના નેતા કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) માં પકડાયેલા સુરત (Surat)ના ત્રણેય આરોપી રશીદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન છીપાને મોડી રાત્રે યુપી લઈ જવાયા છે. મોડી યુપી પોલીસ (UP Police) ગુજરાત પહોંચી હતી. ગુજરાત એટીએસએ (Gujarat ATS) આરોપીઓને યુપી પોલીસને સોંપ્યા હતા. ત્રણેય આરોપીઓને ફ્લાઇટ મારફતે યુપી લઈ જવાયા હતા. ત્રણેયને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી રવાના કરાયા હતા.
Oct 21, 2019, 10:11 AM ISTફેસબુક પર નકલી ID બનાવી કમલેશ તિવારીના સંપર્કમાં આવ્યો હતો આરોપી અશફાક
કમલેશ તિવારી હત્યાકાંડમાં પોલીસને ત્રણેય આરોપીઓ રાશિદ, મોહસિન અને ફૈઝાનના ટ્રાઝિન્ટ રિમાન્ડ મળી ગયા છે.
કમલેશ તિવારી હત્યાઃ સીએમ યોગી આદિત્યનાથી નારાજ માતાએ કહ્યું- ન્યાય ન મળ્યો તો ઉપાડીશ તલવાર
કમલેશ તિવારીના માતા કુસુમ તિવારીએ કહ્યું કે, દબાવને કારણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત થઈ છે. તેમણે કહ્યું કે, પોલીસવાળા વારંવાર દબાવ બનાવી રહ્યાં હતા અને અમને બળજબરીથી લખનઉ લાવવામાં આવ્યા છે.
દીપોત્સવ 2019: અયોધ્યાના 8000 ઘરોમાં પ્રગટાવવામાં આવશે દીવડા
ખાસ વાત છે કે ખુદ મહાનગર પાલિકાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય રહેણાક વિસ્તારમાં જઈને દીપોત્સવ માટે દીવા વહેંચશે.
Oct 20, 2019, 04:48 PM ISTકમલેશ તિવારીના પરિજનો CM યોગીને મળ્યા, આરોપીઓને મૃત્યુદંડ મળે તેવી માગણી કરી
હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી (Kamlesh Tiwari)ના પરિજનો આજે લખનઉ સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યાં.
Oct 20, 2019, 01:04 PM ISTકમલેશ તિવારીના પરિજનોને આવતીકાલે મળશે સીએમ યોગી, પરિજનોની આ છે 9 માગણી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, કમલેશ તિવારીની હત્યા રાજ્યમાં દહેશત અને ભયનો માહોલ પેદા કરવા માટે કરાઈ છે. કમલેસ તિવારની હત્યા સાથે જોડાયેલા એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. હત્યાકાંડની તપાસ માટે SITને સુચના અપાઈ છે.
Oct 19, 2019, 10:26 PM ISTકમલેશ તિવારીના પરિવારે ZEE NEWSને કહ્યું: 'પોલીસ તપાસથી સંતુષ્ટ નથી'
આજી એસ.કે. ભગત આજે કમલેશ તિવારીના પરિજનોને મળવા માટે મહેમુદાબાદ પહોંચ્યા હતા. તેમણે પરિજનોને આશ્વાસન આપ્યું કે, બે દિવસના અંદર તેમની મુખ્યમંત્રી યોગી સાથે મુલાકાત કરાવાશે. પોલિસ દ્વારા જે તપાસ ચાલી રહી છે તેમાં સમગ્ર કેસ સ્પષ્ટ થઈ ગયો છે અને અત્યાર સુધી 3 લોકોની ધરપકડ કરાઈ છે.
એક સમયે આ કોંગ્રેસ MLAના રાહુલ ગાંધી સાથે લગ્નની થતી હતી અટકળો, હવે અચાનક આવ્યાં ચર્ચામાં
રાજકુમારી રત્ના સિંહે હાલમાં જ સીએમ યોગીની અધ્યક્ષતામાં ભાજપની સદસ્યતા મેળવી. હવે રાયબરેલીથી ધારાસભ્ય અદિતિ સિંહ (Aditi Singh)એ 17 ઓક્ટોબરના રોજ સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી.
Oct 18, 2019, 08:51 AM IST370 હટવાથી પાકિસ્તાન અને રાહુલ ગાંધી બે વ્યક્તિને જ દુખ થયું છે: યોગી
ભાજપ ઉમેદવાર સોનાલી ફોગાટ માટે યોજાયેલી રેલીમાં રાજ્યસભા સાંસદ ડીપી વત્સ, પૂર્વ મંત્રી સમ્પત સિંહ પણ હાજર રહ્યા હતા
Oct 12, 2019, 09:24 PM ISTCM યોગીએ તેજસ એક્સપ્રેસની બતાવી લીલી ઝંડી, લખનઉથી દિલ્હી વચ્ચે સપ્તાહમાં 6 દિવસ દોડશે
દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન તેજસ એક્સપ્રેસને આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉથી લીલી ઝંડી બતાવીને રવાના કરી. તેજસ અઠવાડિયામાં છ દિવસ લખનઉથી દિલ્હી વચ્ચે દોડશે અને ફક્ત છ કલાક અને 10 મિનિટમાં અંતર કાપશે.
Oct 4, 2019, 10:29 AM ISTઆ એક વાઈરલ તસવીર... જેણે UPના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ મચાવી દીધો, જાણો સમગ્ર વિગતો
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના રાજકારણમાં જેણે ખળભળાટ મચાવી દીધો છે તેવી એક તસવીર હાલ ખુબ વાઈરલ થઈ રહી છે.
Sep 19, 2019, 11:21 AM ISTયોગી સરકારે વર્ષો જૂનો કાયદો રદ કર્યો, હવે મંત્રીઓનો ટેક્સ સરકાર નહીં ચૂકવે, તેમણે પોતે ભરવો પડશે
ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) મુખ્યમંત્રી અને મંત્રીઓના ટેક્સ ભરવાના મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) 4 દાયકા જૂની વ્યવસ્થાને ખતમ કરવાનો આદેશ આપ્યો છે.
Sep 14, 2019, 07:49 AM IST