हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લક્ષ્મીજી
લક્ષ્મીજી News
spiritual
Akshaya Tritiya: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ના કરતા આ 5 મોટી ભૂલ, લક્ષ્મીજી થશે નારાજ
Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. જોકે, આ દિવસે કેટલી વસ્તુઓ ના કરવાની શાસ્ત્રોમાં પણ સલાહ આપવામાં આવી છે. તેમ છતાં જો આ ભૂલો કરવામાં આવે તો દેવી લક્ષ્મી હંમેશા માટે ક્રોધિત થઈ જાય છે. જેમના કોપના કારણે તમારી પાસે ક્યારેય લક્ષ્મી આવતી નથી. કહેવામાં આવે છેકે, આજનો દિવસ અક્ષય હોય જેમાં કરવામાં આવેલાં કર્મોનો નાશ થતો નથી. તેથી ખરાબ કર્મ ભૂલથી પણ ના કરવા જોઈએ. અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ અને પવિત્ર છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા, સોના-ચાંદીની ખરીદી અને દાન કરવાથી શાશ્વત ફળ મળે છે. સાથે જ અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવતા અશુભ કાર્યો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. જેના કારણે જીવનમાં ગરીબી, દુ:ખ અને કષ્ટ વધે છે. આવો જાણીએ અક્ષય તૃતીયાના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ.
May 10,2024, 10:30 AM IST
spiritual
અક્ષય તૃતીયા પર તમારા જીવનમાં અપાર ખુશીઓ લાવશે આ 5 શુભ યોગ
Akshay Tritiya: હિંદુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને 'અક્ષય તૃતીયા' કહેવામાં આવે છે. અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં ખુબ જ શુભ દિવસ માનવામાં આવે છે. એવી પૌરાણિક માન્યતા છેકે, આ જ દિવસે ભગવાન વિષ્ણુ પોતાના છઠ્ઠા અવતારમાં અવતરીત થયા હતાં. આ દિવસને ત્યારથી જ એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.
May 8,2024, 16:20 PM IST
vastu tips
આ 5 વસ્તુઓથી ઘરમાં આવે છે લક્ષ્મી, રાતોરાત તમે પણ બની શકો છો કરોડપતિ
એવું કહેવામાં આવે છેકે, ઘરના મુખ્ય દ્વારથી જ લક્ષ્મીજી આપણાં ઘરમાં પ્રવેશ કરે છે. તેથી ઘરનો મુખ્ય દ્વાર હંમેશા સ્વચ્છ અને શુશોભિત રાખવો જોઈએ. આ સાથે જ લક્ષ્મીને પ્રસન્ન કરવા અને ધનના આગમન માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત
May 7,2024, 8:06 AM IST
spiritual
જે ઘરમાં આ 5 વસ્તુઓ હશે, ત્યાં ક્યારેય નહીં આવે દુ:ખ અને ગરીબી
Good Luck Charm: શું તમે પણ કરવા માંગો છો અંબાણી-અદાણી જેવી કમાણી? શું તમે પણ તમારું કિસ્મત ક્યારે ચમકશે તેની જોઈ રહ્યાં છો રાહ? જો સૌથી પહેલાં તમારા ઘરમાં લઈ આવો આ વસ્તુઓ. કારણકે, રૂપિયાવાળા લોકો કોઈને કહેતા નથી પણ પોતાના ઘરમાં હંમેશા રાખે છે આ પાંચ વસ્તુઓ. જેનાથી વધે છે તેમની સંપતિ... આ વસ્તુઓ ગણાય છે તેમનો લકી ચાર્મ...
May 1,2024, 12:57 PM IST
spiritual news
Swapan Shastra: સપનામાં જો આ વસ્તુઓ દેખાય તો બેડોપાર સમજો, રાતોરાત બની જશો કરોડપતિ
Goddess Lakshmi Dream: સ્વપ્ન વિજ્ઞાનમાં આવાં ઘણાં સપનાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે વ્યક્તિનું ભાગ્ય ચમકશે. જો તમે પણ સપનામાં આમાંથી કોઈ એક વસ્તુ જુઓ તો સમજી લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે.
Apr 24,2024, 12:24 PM IST
spiritual
ઘર, ગાડી, સોનાની ખરીદી માટે આ દિવસ ખાસ! આ નક્ષત્રમાં કેમ સૌ પર કૃપા કરે છે લક્ષ્મીજી
ગુરુ પુષ્ય યોગ 2024: ગુરુ પુષ્ય યોગ સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ લાવે છે. 27 નક્ષત્રોમાં આ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જમીન, મકાન, દુકાન, પ્રોપર્ટી, વાહન, દાગીનાની ખરીદી માટે આજનો દિવસ ગણાય છે શુભ.
Feb 22,2024, 9:11 AM IST
friday remides
શુક્રવારે ના કરતા આ કામ, નહીં તો જે પૈસા હશે એ પણ જતા રહેશે, ક્રોધિત થશે લક્ષ્મીજી
Shukrawar Ke Totke: શાસ્ત્રો અનુસાર સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. તેવી જ રીતે શુક્રવારનો દિવસ ધનના દેવી માતા લક્ષ્મીની આરાધના નો દિવસ છે. એ જ રીતે શુક્રવાર લક્ષ્મીજીનો હોય છે અને તે દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Feb 9,2024, 8:35 AM IST
home
ઘરની આ દિશામાં રાખો ઘુવડની મૂર્તિ, તમારા પર રાજીરાજી થઈ જશે લક્ષ્મીજી
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘુવડની મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં વરસાદ પણ આવી શકે છે. શાસ્ત્રોમાં ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન કહેવામાં આવ્યું છે. જાણો તમારા ઘર કે ઓફિસમાં ઘુવડને કઈ દિશામાં રાખવું શ્રેષ્ઠ છે.
Jan 19,2024, 17:06 PM IST
Diwali 2023
વનવાસથી શ્રીરામ પાછા ફર્યા, તો એમના બદલે દિવાળીએ પૂજા લક્ષ્મીજી અને ગણેશજીની કેમ?
Diwali 2023: ઘણીવાર લોકો એ વાતને લઈને મૂંઝવણમાં હોય છે કે જ્યારે શ્રી રામ તેમના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા, તો પછી દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા શા માટે કરવામાં આવે છે.
Nov 12,2023, 10:45 AM IST
Bhakti Sangam
ભક્તિ સંગમ: જાણો લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના ઉપાય
માતા લક્ષ્મીના આશિર્વાદ મેળવવા પૂજામાં લાલ રંગના પુષ્પનો વિશેષ પ્રયોગ કરો. સોમવારે કમળનો ઉપયોગ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. આ પુષ્પની પૂજા કરવાથી ધન સંપદાના આશિર્વાદ પ્રાપ્ત થશે.
Sep 20,2019, 10:15 AM IST
Trending news
breaking news
રાજકોટ આગકાંડમાં ZEE 24 Kalak એ જાગૃત મીડિયા તરીકે કામ કર્યું, લોકોએ પણ કરી પ્રશંસા
google maps
Traffic Challan થી બચાવશે Google Maps ના આ ફીચર્સ, દરરોજ ડ્રાઇવિંગ કરો છો તો જાણો
Urben Heat Island Effect
સમગ્ર દેશમાં ગરમીનો પ્રચંડ કહેર, હીટવેવને કારણે 60થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ
MARUTI SUZUKI
27km ની માઈલેજ આપતી આ સસ્તી 7 સીટર કાર બંધ થઈ જશે? કિંમત 5.33 લાખથી શરૂ થાય છે
Lok Sabha Election 2024
ચૂંટણી પ્રચાર પૂરો થતાની સાથે જ PM મોદી જશે વિવેકાનંદ રોક મેમોરિયલ, ધ્યાન ધરશે
penny stock
86 પૈસાના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, ખરીદી માટે ધસારો, લાગી અપર સર્કિટ
Ambani family
અંબાણી પરિવાર નાના પુત્ર માટે ક્રૂઝ પર રાખશે ટોગા પાર્ટી, મહેમાનો પહેરશે આવા કપડાં!
gujarat
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત; DNA મેચ, જુઓ મોત પહેલાનો અંતિમ VIDEO
phone
ચોરાયેલો/ખોવાયેલો મોબાઈલ શોધવો સરળ, આ સરકારી વેબસાઈટ કરશે તમારી મદદ, લાખો ફોન મળ્યા
gujarat
અમદાવાદમાં રથયાત્રાનું કાઉનડાઉન શરૂ; જાણો કેવી છે સુરક્ષા કવચની તૈયારીઓ?