हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
balasinor
Balasinor News
kheda
લો બોલો! ગુજરાતમાં ડોક્ટરોએ પથરી કાઢવાના બદલે દર્દીની કિડની જ કાઢી નાખી
ગુજરાત ઉપભોક્તા નિવારણ આયોગ એ બાલાસિનોરના કેએમજી હોસ્પિટલ (KMG Hospital)ને દર્દીના પરિવારજનોને 11.23 લાખ રૂપિયાનુ વળતર ચૂકાવવાનો આદેશ કર્યો છે.
Oct 19,2021, 16:42 PM IST
ગુજરાત એટીએસ
સુખી સંપન્ન પરિવારનો દિકરો મોજશોખ માટે બની ગયો સિરિયલ કિલર
ગુનાની દુનિયા છોડ્યા બાદ અસ્લમે હિદું બનીને 11 વર્ષ થી રહેતો હતો. જેમા લાલાભાઈ કમલેશભાઈ પટેલના નામથી સુરતના વેસુ વિસ્તારમાં રહેતો હતો અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો.
Jun 26,2020, 15:02 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર: મહિસાગરના બાલાસિનોર વિસ્તારમાં નથી પીવાનું પાણી
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આવેલ જેલ વિસ્તાર ની જો વાત કરીએ પાલિકા દવારા તમામ પ્રકાર નો વેરો ઉઘરાવવામાં આવે છે પણ લોકો ને અહીંયા કોઈ પણ પ્રકાર ની સુવિધા આ વિસ્તાર માં મળતી નથી અહીંયા આવેલ રોડ પણ બિસમાર હાલત માં છે અને દરેક મકાન આગળ ગંદકી ખદબદી રહી છે અને રસ્તા પર ગટરોના પાણી વહી રહ્યા છે રસ્તો ક્યાં છે એ દેખાતું જ નથી બાળકો પણ જેને લઈને વારંવાર બીમાર પડે છે અને રોગચાળા નો ભોગ બનતા હોય છે પીવાનું પાણી પણ છેલ્લા કેટલાય સમય થી સમયસાર આવતું નથી.
Jan 9,2020, 18:33 PM IST
શેરી મહોલ્લાની ખબર
શેરી મહોલ્લાની ખબર: જાણો બાલાસિનોરના રહિશોની સમસ્યા
ZEE 24 Kalakના ખાસ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબરમાં આજે જુઓ બાલાસિનોરના મહોમ્મદીનગર કોલોની વિસ્તારના રહિશોની સમસ્યા વિશે...
Nov 21,2019, 17:10 PM IST
શેરી મહોલ્લાની ખબર
શેરી મહોલ્લાની ખબર: જાણો બાલાસિનોરના રહિશોની સમસ્યા વિશે
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આવેલ કાલુપુર જુના પ્લોટ વિસ્તારની જો વાત કરીએ તો રસ્તો ઉબડ ખાબડ છે. સ્ટ્રીટ લાઈટ નથી ચાલતી અને લોકોને અંધારામાં રહેવું પડે છે અને ફળીયામાં દરેક મકાન આગળ ગંદકી ખદબદી રહી છે. રસ્તા પર ગટરોના પાણી વહી રહ્યા છે. જેને લઈને સ્થાનિકો વારંવાર બીમાર પડે છે અને કચરો લેવા પણ સમય સર આવતા નથી. તેમજ અહીંયા કાદવ કીચડ હોવાથી સ્થાનિકો વારંવાર બીમારીનો સામનો કરી રહ્યા છે. આવી અનેક સમસ્યાઓથી સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે. અનેક વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાલિકા તંત્રની આંખ ઉઘડતી નથી. આખરે સ્થાનિક લોકોએ જો પ્રાથમિક સુવિધાઓ નહીં મળે તો આગામી ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે.
Oct 23,2019, 15:44 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર : બાલાસિનોરના લોકોને સતાવી રહ્યા છે અનેક સમસ્યા, જાણો
શેરી મહોલ્લાની ખબરમાં જાણો બાલાસિનોરના લોકોને સતાવી રહ્યા છે અનેક સમસ્યા
Oct 17,2019, 17:25 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર : બાલાસિનોરના લોકોની વ્યથા તેમના જ શબ્દોમાં
શેરી મહોલ્લાની ખબરમાં બાલાસિનોરના લોકોની વ્યથા તેમના જ શબ્દોમાં
Oct 9,2019, 17:32 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર: મોડાસા ડુંગરવાળા રોડ-સહારા સોસાયટીની સમસ્યા
શેરી મહોલ્લાની ખબર: મોડાસા ડુંગરવાળા રોડ-સહારા સોસાયટીની સમસ્યા
Oct 5,2019, 18:15 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબરમાં જાણો બાલાસિનોરની સમસ્યા
શેરી મહોલ્લાની ખબરમાં જાણો બાલાસિનોરની સમસ્યા
Oct 5,2019, 18:00 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર : જાણો બાલાસિનોરની હાલત
શેરી મહોલ્લાની ખબરમાં જાણો બાલાસિનોરની હાલત
Sep 26,2019, 17:35 PM IST
balasinor
વિશ્વનો ત્રીજો સૌથી મોટો અને દેશનો સૌથી મોટા ડાયનાસોર પાર્કનું લોકાર્પણ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાયનાસોર મ્યુઝીયમનું ઉદ્ધાટન કર્યું, વિશ્વના ત્રીજા નંબરનો સૌથી મોટો અને દેશનો સૌથી મોટા પાર્કનું લોકાર્પણ કર્યું, બાલાસિનોરના રૈયાલી ગામમાં 72 એકરનો પાર્ક અને અત્યાધુનિક મ્યુઝિયમને જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.
Jun 8,2019, 14:03 PM IST
Gamdu Jage Chhe
ગામડું જાગે છે: બાલાસીનોરમાં બનશે ડાયનાસોર મ્યુઝિયમ
બાળકો અને મોટેરાના પ્રિય એવા ડાયનાસોર આપણે અવારનવાર હોલિવુડની મુવીમાં જ જોયા હશે અને ત્યાંના ડાયનાસોર માટેના મ્યુઝિયમ જોઈને આપણા દેશમાં પણ આવું જ મ્યુઝિયમ હોવાની કલ્પના દરેક ભારતીય કરી રહ્યો છે. પરંતુ હવે દેશવાસીઓની આતુરતાનો અંત આવી ગયો છે અને ગુજરાતની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાવા જઈ રહ્યું છે.
Jun 7,2019, 21:50 PM IST
vijay rupani
CM રૂપાણી કરશે મહીસાગરના ડાયનોસોર પાર્કનું ઉદઘાટન
મહીસાગર: જિલ્લાના બાલાસિનોરમાં આવેલ રૈયોલી ગામે 72 એકરનો પાર્ક અને અત્યાધુનિક મ્યુઝિયમને જાહેર જનતા માટે ખુલ્લું મુકશે. અહીંથી મોટી માત્રામાં ડાયનાસોરના અવષેશો મળી આવ્યા બાદ હવે આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
Jun 7,2019, 14:21 PM IST
મહીસાગર
જુઓ કેવું હશે મહીસાગરનું ડાયનોસોર પાર્ક
મહીસાગર: જિલ્લાના બાલાસિનોરમાં આવેલ રૈયોલી ગામે 72 એકરનો પાર્ક અને અત્યાધુનિક મ્યુઝિયમને જાહેર જનતા માટે ખુલ્લું મુકશે. અહીંથી મોટી માત્રામાં ડાયનાસોરના અવષેશો મળી આવ્યા બાદ હવે આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
Jun 7,2019, 13:05 PM IST
Dinosaur Museum
Pics : 7 જૂનથી પ્રવાસીઓને ગુજરાતમાં વધુ એક ટુરિસ્ટ પ્લેસ મળશે, ડાયનાસોર સા
દુનિયામાં વિશાળકાય પ્રાણીઓની કલ્પના કરીએ તો આપણી નજર સમક્ષ સૌપ્રથમ ડાયનાસોર આવે છે. પરંતુ આપણ નસીબ એવા ખરાબ છે કે, આ વિશાળકાય પ્રાણી હવે આ પૃથ્વી પર બચ્યાં નથી. પણ જો આપણે સ્ટીવન પિલબર્ગની જુરાસિક પાર્ક ફિલ્મ જોઈ હોય તો એવું થઇ જાય કે, ‘હાશ, આપણે બચી ગયા. નહિ તો આ મહાકાય જાનવર તો નરસંહાર કરી નાંખત.’ આવામાં ગુજરાતમાં ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, ગુજરાતના મહીસાગર જિલ્લાના રૈયોલી ગામે આવેલ ડાયનાસોર ફોસિલ પાર્કને હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે કે અન તેને અંદાજે 6.5 કરોડના ખર્ચે નવુ બનાવાયું છે. આ સ્થળને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવશે.
Jun 3,2019, 10:11 AM IST
Trending news
tihad jail
તિહાડ જેલમાં કેદીઓના ધિંગાણાથી AAP કેમ થઈ વ્યાકુળ? શું છે મામલો?
breaking news
નવતર પ્રયોગ! મતદાન કરનારને હોટલ, રેસ્ટોરન્ટ અને આઈસ્ક્રીમ પાર્લર પર તગડું ડિસ્કાઉન્ટ
politics
'નામદાર'ના તું તડાકનો 'કામદારે' કેવી રીતે આપ્યો જવાબ? શું છે વારસાગત ટેક્સની માથાકૂટ
politics
લોકસભા 2024માં કોંગ્રેસને નડશે વારસાનો ઈતિહાસ? જાણો આ વખતે ચૂંટણીમાં શું છે ગણિત
breaking news
પિત્રોડાના નિવેદન પછી 'મહાભારત'! જાણો સીઆર પાટીલે શું કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર?
Indian History
મહારાણા પ્રતાપ કેમ પોતાની પાસે રાખતા હતા બે તલવારો? જાણો છત્રપતિ શિવાજીની તલવાર
Kshatriya Andolan Part 2
ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?
breaking news
ગુજરાતના આ જિલ્લામાં હજારો લોકોની રોજગારી ખતરામાં! આ લોકોની બેઠી માઠી દશા!
World news
IPL વચ્ચે ક્રિકેટની દુનિયામાં સન્નાટો! દિગ્ગજ ક્રિકેટર પર દીપડાનો જીવલેણ હુમલો
gujarat
BIG BREAKING: ગુજરાતમાં 12 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?