हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
corona medicine
Corona medicine News
corona medicine
ઘોડાની એન્ટીબોડીથી ભારતીય કંપની બનાવી રહી છે કોરોનાની દવા, 90 કલાકમાં સાજા થશે દર્દી
ભારતીય કંપની આઈસેરા બાયોલોજિકલ (iSera Biological) કોરોનાની નવી દવા (Covid-19 Medicine) નું પરીક્ષણ કરી રહી છે. જેનાથી કોરોના દર્દી માત્ર 90 કલાકમાં સાજા થઈ જશે.
Aug 11,2021, 13:52 PM IST
2DG
હવે કોરોનાનો ખાતમો નક્કી!, આજે માર્કેટમાં લોન્ચ થશે અભૂતપૂર્વ એન્ટી કોવિડ દવા
અધિકારીઓનું કહેવું છે કે ગ્લૂકોઝ પર આધારિત આ દવાના સેવનથી કોરોનાના દર્દીઓએ ઓક્સિજન પર વધુ નિર્ભર રહેવું પડશે નહીં. આ સાથે જ તેઓ જલદી સ્વસ્થ થશે.
May 17,2021, 8:26 AM IST
Virafin
Zydus ની Virafin ને DCGI ની મંજૂરી, કોરોના દર્દીઓને સારવારમાં મળશે મદદ
કોરોના વાયરસ (Coronavirus) દર્દીઓની સારવાર ઝડપી બનાવવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ (DGCI) શુક્રવારે ઝાયડસ કેડિલાની વિરાફિન દવાના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી
Apr 23,2021, 17:07 PM IST
patanjali
રામદેવે લોન્ચ કરી કોરોનાની નવી દવા Coronil, ગડકરીએ કહ્યું- 'ચમત્કાર વિના નમસ્કાર નહી
પતંજલિના કોરોનાની દવા લોન્ચ કરવા પર બાબા રામદેવે કહ્યું કે મોદી સરકારનું કામ 6 લાખ 38 હજાર ગામમાં જમીન પર દેખાય છે. તેમણે લોન્ચના અવસર પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે હરિદ્રારથી દિલ્હીના અંતર 6 કલાકથી 3 કલાક કરી દીધું છે.
Feb 19,2021, 12:21 PM IST
કોરોનાની દવા
હવે કોરોના ગયો સમજો, આવી ગઈ Covid-19 ની જબરદસ્ત દવા, માત્ર 24 કલાકમાં સાજા થશે દર્દી
દુનિયાભરમાં જ્યાં કોરોનાની રસી બનાવવાની કવાયત જોરશોરમાં ચાલુ છે ત્યાં વૈજ્ઞાનિકોએ એક એવી દવા શોધી છે કે જે ફક્ત 24 કલાકમાં કોરોનાની સારવાર કરી શકે છે.
Dec 6,2020, 9:18 AM IST
Corona vaccine
Corona વેક્સિનની ભારતમાં હશે આ કિંમત, આ દિવસથી બધાને મળશે ડોઝ
Corona વેક્સિન હેલ્થકેર વર્કર્સ અને વૃદ્ધો માટે ફેબ્રુઆરી 2021ની આસપાસ ઉપલબ્ધ થવાની શરૂઆત થશે. એપ્રિલથી, તે બાકીના સામાન્ય લોકો સુધી પહોંચશે. તેના બે આવશ્યક ડોઝ દરેક વ્યક્તિને આપવામાં આવશે
Nov 20,2020, 19:54 PM IST
ayurvedic medicines
મોટી સફળતા : આ આયુર્વેદિક દવાથી માત્ર એક અઠવાડિયામાં કોરોનાના દર્દી સાજા થઈ રહ્યાં છ
Nov 2,2020, 11:14 AM IST
કોરોનાની દવા
મોટી ખુશખબરી: કોરોના સામેની લડાઇ માટે ભારતમાં લોન્ચ થઇ આ દવા
Sep 9,2020, 17:51 PM IST
કોરોના વાયરસ
કોરોનાને લઇને સારા સમાચાર, સ્વદેશી વેક્સીન COVAXINનું હ્યૂમન ટ્રાયલ શરૂ
કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સાથે નવા રેકોર્ડ સર્જાય છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર કરી ગઇ છે. 9 લાખથી 10 લાખ સંક્રમિતોના આંકડા પહોંચવામાં કોરોનાને માત્ર ત્રણ દિવસ જ લાગ્યા. છેલ્લા બે ત્રણ દિવસથી દરરોજ સામે આવી રહેલા નવા દર્દીઓની સંખ્યા 35 હજારની આસપાસ છે.
Jul 19,2020, 6:34 AM IST
કોરોના વાયરસ
કોરોના સંક્રમણનો સામનો કરતા ગંભીર દર્દીઓ માટે આ દવા સાબિત થઇ રહી છે અમૃત!
દુનિયાભરમાં કોરોના સામે લડવા માટે વેક્સીનની શોધ થઈ રહી છે. પરંતુ અત્યાર સુધીમાં વેક્સીન આવી નથી. જો કે, વેક્સીનથી પહેલા કેટલીક દવાઓ હાઇડ્રોક્સીક્લોરોક્વીન અને રેમડેસિવિર કોરોનાથી લડવામાં મદદગાર સાબિત થઈ રહી છે.
Jul 18,2020, 19:31 PM IST
કોરોનાની દવા
#ImmunityConclaveOnZee: આયુષ મંત્રીએ કહ્યું- 3 મહિનામાં આવશે કોરોનાની દવા
ZEE NEWSના કાર્યક્રમ ઇન્ડિયા ઇમ્યુનિટિ E-CONCLAVEમાં કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયકે કહ્યું કે, કોરોનાની દવા પર સંશોધન ચાલી રહ્યું છે. શ્રીપદ નાયકે કહ્યું કે, 6-7 સપ્તાહમાં સંશોધન પૂર્ણ થઈ જશે. આપણે જલદી કોરોનાને હરાવામાં સફળ થઈશું.
Jul 5,2020, 15:41 PM IST
corona medicine
કોરોનિલ ટેબલેટ પર લાગેલો કોરોનાનો ફોટો હટાવે પતંજલિઃ ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગ
બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગની નોટિસનો જવાબ આપતા કોરોનાની સારવારના દાવાનો ઇનકાર કર્યો છે. પતંજલિએ નોટિસના જવાબમાં લખ્યું છે- કોરોના કિટ નમથી કોઈ કિટ અમે પેક કરી નથી.
Jun 30,2020, 17:38 PM IST
પતંજલિ
baba ramdev press conference on pantanjali launch corona virus's ayurvedic medicine
baba ramdev press conference on pantanjali launch corona virus's ayurvedic medicine
Jun 23,2020, 13:50 PM IST
પતંજલિ
Baba Ramdev's Patanjali brand lauch corona's ayurvedic medicine
Baba Ramdev's Patanjali brand lauch corona's ayurvedic medicine
Jun 23,2020, 12:30 PM IST
patanjali
હવે મળશે Coronavirus ને ધોબીપછાડ!, પતંજલિનો મોટો દાવો-બનાવી લીધી કોરોનાની દવા
ચીન અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોરથી પણ મોટું એક યુદ્ધ દુનિયામાં ચાલી રહ્યું છે અને તે છે કોરોનાની દવા શોધીને તેને પરાસ્ત કરવાના પ્રયત્નનું યુદ્ધ. આ યુદ્ધમાં દુનિયાના જે ગણ્યાં ગાંઠ્યા યોદ્ધા દેશો છે તેમાં ભારતનું પણ નામ સામેલ છે જેની પાસેથી આશા સેવાઈ રહી છે કે તે જલદી કોરોનાની દવા શોધી લેશે. લાગે છે કે ભારતે આ યુદ્ધમાં બાજી મારી લીધી છે. વિશ્વપ્રસિદ્ધ પતંજલિ બ્રાન્ડ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેમણે કોરોનાની દવા શોધી લીધી છે.
Jun 14,2020, 9:34 AM IST
gujarat
દુનિયાની આ 4 મોટી કંપનીઓ સોગંદ લીધા કે, કોરોનાની વેક્સીન બનાવીને જ જંપશે
કોરોનાએ દુનિયાના અર્થતંત્રની કમર તોડી નાંખી છે. દુનિયાના નાગરિકોના સ્વાસ્થ્ય પર પણ અભૂતપૂર્વ આક્રમણ કર્યું છે. અત્યાર સુધી એક લાખતી વધુ લોકો કોરોના (corona virus) થી મૃત્યુ પામ્યા છે અને લગભગ વીસ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જોકે, આટલુ બધુ થયા બાદ પણ માણસોના ઉત્સાહ અને હિંમતને કોરોના હરાવી શક્યુ નથી. દુનિયાની ચાર દવા ટોચની કંપનીઓએ સંકલ્પ કર્યો છે કે, જલ્દીથી જલ્દી કોરોના વાયરસનો તોડ શોધી કાઢશે. અને તેની વેક્સીન (Corona vaccine) બનાવીને જ રહેશે.
Apr 15,2020, 12:58 PM IST
Trending news
Sapota
હવે ચીકૂની ખેતી ગુજરાતના ખેડૂતોને બનાવશે લાખોપતિ,ટ્રેકટર નહી મર્સિડીઝ લઇને જશે ખેતરે
Loksabha election 2024
ફરી નેતાઓનો લિટસમ ટેસ્ટ : વિધાનસભાની જેમ લોકસભામાં પણ ભાજપ ગુજરાત મોડલ પર દાવ રમશે
Heatwave
લૂ લાગી હોય ત્યારે બેભાન વ્યક્તિને પાણી પીવડાવવું બની શકે છે ખતરનાક, જાણો કેમ?
Loksabha election 2024
સટ્ટા બજારનો નવો દાવો : દેશભરમાં આટલી બેઠકો સાથે જીતશે ભાજપ
Diabetes
Diabetes: આ 3 ડ્રાયફ્રુટ ડાયાબિટીસના દર્દી માટે ઝેર સમાન, એક ઝાટકે વધારે બ્લડ સુગર
Jayesh radadiya
વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ : મેં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું નથી
Home Remedies
Cooking Tips: લોટ બાંધતી વખતે મિક્સ કરી દો બરફના બે ટુકડા, ફૂટબોલ જેવી ફૂલશે રોટલીઓ
Jayesh radadiya
ગુજરાતના ઈલુ ઈલુ રાજકારણમાં ભડકો : હાઈકમાન્ડના આદેશને અવગણતા રાદડિયા સામે થયા આક્ષેપ
hair fall
વાળ ખરતા હોય તો સવારે ચાવીને ખાઈ લો આ દાણા, 1 સપ્તાહમાં ટાલમાં પણ ઉગવા લાગશે વાળ
shukra rashi parivartan 2024
શુક્રનું ગોચર આ 2 રાશિવાળાનું છીનવી લેશે સુખ-ચેન, બેહાલ બની જશે જીંદગી