Chandipura virus in Gujarat: ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના લીધે સમગ્ર રાજ્યમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.
Himmatnagar Chandipura Virus: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસના કારણે અત્યાર સુધીમાં ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે. ગત 26 જૂનના રોજ અહીં આ વાઇરસનો પ્રથમ દર્દી આવ્યો હતો, ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 7 દર્દીઓએ સારવાર લીધી છે. આ 7 દર્દીઓમાંથી 3 દર્દીઓના મોત થયા છે.
Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશની દુખદ યાદો જલ્દી જ ભૂંસાશે. કારણ કે અમદાવાદમાં જે સ્થળ પર વિમાન દુર્ઘટના થઈ હતી, ત્યાં હવે નવા સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ તથા મેસના બાંધકામને મંજૂરી મળી ગઈ છે. આરોગ્ય વિભાગે આપેલી આ મંજૂરી વિશે જાણો વિગતો
Ice Gola Safety Tips : અમદાવાદમાં શાહપુર ખાતે આરોગ્ય વિભાગે ઉનાળો આવતા જ ખાણીપીણીના એકમો પર તપાસ શરૂ કરી છે. જેમાં બરફનું ઉત્પાદન કરતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. શંકાસ્પદ એકમોમાંથી બરફના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરાઈ છે. જેના બાદ આ બરફ ખાવાલાયક છે કે નહિ તે ચેક કરાશે. અમદાવાદમાં બરફના ગોળા ખાતા પહેલા સાવધાન રહેવાની જરૂર છે
Food Poisoning in Lodai Bhuj:કચ્છના ભુજ નજીક આવેલા લોડાઈ વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની મોટી ઘટના સામે આવી છે. પાણીપુરી ખાધા બાદ આશરે 100થી વધુ લોકોની તબિયત અચાનક બગડી ગઈ હતી.અસરગ્રસ્તોને લોડાઈ PHC અને વધુ ગંભીર લોકોને ભુજ જનરલ હોસ્પિટલ ખસેડાયા.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક મેડિકલ સારવાર આપવાનું શરૂ કરાયું.
New Rule For Analogue Paneer Sale : નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરનું વેચાણ રોકવા અંગે આરોગ્ય વિભાગમાંથી આદેશ છૂટ્યા. સુરતના પાંડેસરામાંથી પકડાયેલું 1400 કિલો પનીરનો જથ્થો સબ સ્ટાન્ડર્ડ. નીકળ્યો, જેના રિપોર્ટ મુજબ પનીર બનાવવા માટે કરાતો હતો વનસ્પતિ તેલનો ઉપયોગ થતો હતો. આ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું
surat and rajkot health department found unhealthy panipuri in raid
Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં શિયાળામાં ઓરીનો રોગચાળો વકર્યો છે. ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનાના ઓરીના 26 પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયુ છે. ધાનેરામાં ગાંધીનગરની આરોગ્ય વિભાગના કમિશ્મરે બેઠક યોજી મિજલ્સ(ઓરી)ને નાથવા વ્યાપક સર્વેલસ સાથે કામગીરી હાથ ધરી છે.
Gujarat Waterborne Diseases: પાટનગર ગાંધીનગરમાં એકાએક વધેલા ટાઈફોઈડના કેસથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ઘરે-ઘરે જઈને સર્વની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ કેસ સતત વધી રહ્યા છે. ગાંધીનગર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે રાજ્યના અન્ય મહાનગરોમાં પણ કોર્પોરેશન એક્વિટ થયું છે. પરંતુ સુરતે ચિંતા વધારી છે. ચાલો જાણીએ રાજ્યમાં પાણીજન્ય રોગચાળાની સ્થિતિ વિશે.
Gandhinagr Typhoid Spread : ગાંધીનગરમાં રોગચાળા મુદ્દે કોંગ્રેસનું હલ્લાબોલ.... કોર્પોરેશન કચેરીમાં માટલા ફોડીને દર્શાવ્યો વિરોધ.. તો મ્યુનિસિપલ કમિશનરની કચેરીમાં કરી ઉગ્ર રજૂઆત...
Gandhinagar Typhoid Cases : ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો થયો. દૂષિત પાણીના કારણે પાટનગરમાં રોગચાળો ફેલાયો. કેન્દ્રીય ગૃહમંત્રીની સ્થિતિ પર નજર. સિવિલમાં અત્યાર સુધીમાં 113 દર્દીઓ દાખલ. 1 થી 16 વર્ષના સગીરો થયા સંક્રમિત
Indore Water Contamination Tragedy : ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો... ટાઈફોડના 67થી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર થયું દોડતું... આરોગ્ય તંત્રની ટીમ દ્વારા હાથ ધરાયો ડોર ટુ ડોર સર્વે...
Mehsana News: મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો આવી સામે આવી છે. મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ગર્ભવતી કિશોરીઓના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં માત્ર 9 મહિનામાં 341 કિશોરીઓ ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. આ માત્ર એક જ જિલ્લાના આંકડા છે, તો સમગ્ર ગુજરાતમાં આંકડા ખૂબ જ ચોંકાવનારા હોય શકે છે.
Strict action against hospitals committing irregularities under PMJAY
gujarat Health Department takes action against hospitals not following guidelines for PMJAY scheme
દવા આપવાની ડિગ્રી વગરના ડોક્ટરે બે બાળકોને સિરપ લખી હતી. બાળકોની તબિયત બગડતા ઝોલાછાપ ડોક્ટરનો પર્દાફાશ થયો હતો. આરોગ્ય વિભાગે તે ડોક્ટરની ધરપકડ કરી અને ફરિયાદ નોંધાવી છે. જુઓ VIDEO
નાના બાળકોને ઉધરસ માટે દવા આપતા સતર્ક રહેજો! ઘાતકી કફ સિરપ મુદ્દે DGHSએ નિર્દેશ જાહેર કર્યા, જુઓ VIDEO
Cough Syrup Death : ઝેરી કફ સિરપ મામલે સરકાર આવી એક્શનમાં.... કેન્દ્ર સરકાર દરેક રાજ્યોના આરોગ્ય સચિવ સાથે આજે કરશે બેઠક.... તો ઉધરસ થાય તો 2 વર્ષ સુધીના બાળકને કપ સિરપ ન આપવા ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસિસે કર્યો નિર્દેશ....
મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યમાં કફ સિરપ લીધા બાદ 11 બાળકોના મૃત્યુની ઘટના સામે આવી છે. કેન્દ્રની એડવાઈઝરી બાદ સિરપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ત્યારે રાજ્યમાં પણ આરોગ્ય વિભાગે તપાસ કામગીરી શરુ કરવા કહ્યું છે. Z 24 કલાકે રાજકોટ સિવિલમાં રિયાલિટી ચેક કર્યું કે જ્યાં દીપ ફાર્મા કંપનીની કફ સિરપ આપવામાં આવે છે. ડોક્ટરો દ્વારા નાના બાળકોને આ કફ સિરપ ન આપવાની સલાહ આપવામાં આવી છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યમાં કફ સિરપ લીધા બાદ 11 બાળકોના મૃત્યુની ઘટના સામે આવી છે. કેન્દ્રની એડવાઈઝરી બાદ સિરપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ત્યારે રાજ્યમાં પણ આરોગ્ય વિભાગે તપાસ કામગીરી શરુ કરવા કહ્યું છે. Z 24 કલાકે રાજકોટ સિવિલમાં રિયાલિટી ચેક કર્યું કે જ્યાં દીપ ફાર્મા કંપનીની કફ સિરપ આપવામાં આવે છે. ડોક્ટરો દ્વારા નાના બાળકોને આ કફ સિરપ ન આપવાની સલાહ આપવામાં આવી છે.
Cough syrup case State health department orders investigation
Cough Syrup Death : મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપે લીધો 11 બાળકોનો જીવ... કેન્દ્રની એડવાઈઝરી બાદ મધ્યપ્રદેશ સરકારે સિરપ પર લગાવ્યો પ્રતિબંધ.. તો રાજ્યના આરોગ્ય વિભાગે પણ આપ્યા તપાસના આદેશ..