हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lord Jagannath
Lord jagannath News
Harsh Sanghvi
જગન્નાથજીના દર્શને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, 147મી રથયાત્રા અંગે ચર્ચા પણ કરી!
જગન્નાથજીના દર્શને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, 147મી રથયાત્રા અંગે ચર્ચા પણ કરી!
Jun 20,2024, 18:28 PM IST
Lok sabha election
જીભ લપસી! સંબિત પાત્રાએ કહ્યું -ભગવાન જગન્નાથ મોદીના ભક્ત, પુરીમાં બદલાઈ જશે સમીકરણો
Sambit Patra Apologize: સંબિત પાત્રાએ ભગવાન જગન્નાથ અંગે એવું નિવેદન આપી દીધું કે ગરમીના ટોર્ચર વચ્ચે રાજકારણનો પારો હાઈ થઈ ગયો. તો વિપક્ષી નેતાઓએ ભાજપ પર ભગવાન જગન્નાથનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો શું છે સમગ્ર મામલો?
May 21,2024, 17:17 PM IST
Lord Jagannath
ભગવાન જગન્નાથની એક ઝલક જોવા ભક્તો જોઈ રહ્યા છે આતુરતાથી રાહ
Devotees eagerly waiting to watch a glimpse of Lord Jagannath
Jun 20,2023, 17:35 PM IST
Lord Jagannath
રથયાત્રા પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષોની પરંપરા મુજબ મોકલાવ્યો પ્રસાદ
2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનીને દિલ્લી જતા રહ્યા. પણ તેમની આસ્થા અને લાગણી ભગવાન જગન્નાથ સાથે આજે પણ જોડાયેલી રહી. 2014થી અત્યારસુધી પ્રધાનમંત્રી મોદી દર વર્ષે મગ અને જાબુંનો પ્રસાદ માટે અચુક મોકલાવે છે.
Jun 19,2023, 18:42 PM IST
Lord Jagannath
ભગવાન જગન્નાથ મનમોહક સોનાવેશમા, દર્શન કરવા ઉમટ્યા ભાવિકો
Devotees thronged to have a glimpse of Lord Jagannath in his enchanting golden attire
Jun 19,2023, 18:05 PM IST
Lord Jagannath
PM મોદીનો ભગવાન જગન્નાથ સાથે છે ખાસ નાતો, જાણો રથયાત્રા સાથે જોડાયેલી ખાસ યાદો વિશે
Rathyatra 2023: 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનીને દિલ્લી જતા રહ્યા. પણ તેમની આસ્થા અને લાગણી ભગવાન જગન્નાથ સાથે આજે પણ જોડાયેલી રહી. 2014થી અત્યારસુધી પ્રધાનમંત્રી મોદી દર વર્ષે મગ અને જાબુંનો પ્રસાદ માટે અચુક મોકલાવે છે.
Jun 20,2023, 16:12 PM IST
Ahmedabad
મામાના ઘરે સરસપુર પહોંચ્યા ભગવાન જગન્નાથ; મોસાળમાં ભગવાનનું સામૈયું કરાયું, જાણો
Rathyatra Jalyatra: આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સરસપુર મામાને ત્યાં પહોંચ્યા છે. ત્યારે સરસપુર ખાતે ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
Jun 4,2023, 22:51 PM IST
Rathyatra
રથયાત્રા પહેલાં કેમ નીકળે છે જળયાત્રા? સાબરમતીના જળથી જ કેમ કરાય છે ભગવાનનો જળાભિષેક
Rathyatra Jalyatra: વર્ષોથી પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના રોજ નીકળે છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા એવી જળયાત્રાને ખૂબ ધામધૂમથી ઊજવાય છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપરયુગમાં દ્વારકાધીશ તેમ જ કળીયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે.
Jun 4,2023, 9:02 AM IST
Ahmedabad
10 વર્ષથી રાહ જોનાર પાટીદાર પરિવાર કરશે ભગવાન જગન્નાથનું મામેરું, ડ્રોમાં ખૂલ્યુ નામ
Jagannath Rathyatra : 146 મી રથયાત્રાના યજમાન બન્યા ઘનશ્યામ પટેલ.... કુલ 9 યજમાનોના નામ વચ્ચે થયો હતો ડ્રો... શાયોના ગ્રુપના યજમાનનું ડ્રો માં નામ ખુલ્યું
Apr 2,2023, 13:46 PM IST
israel
ભારતમાં જ નહીં આ દેશમાં પણ યોજાઈ રથયાત્રા, વિદેશીઓ સહિત ભક્તો જોડાયા
Rath Yatra In Israel: વીડિયોમાં વિદેશી મહિલાઓ સાડી અને ભક્તો પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. તેઓ ફૂલો અને ફુગ્ગાઓ સાથે શોભાયાત્રામાં આગળ વધતા જોવા મળી રહ્યા છે.
Jul 30,2022, 23:23 PM IST
After 2 years
2 વર્ષ બાદ લાખો ભક્તોનાં દુ:ખ હરી ભગવાનની રથયાત્રા નિજ મંદિરે પહોંચી
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ રંગેચંગે સંપન્ન થઇ ચુકી છે. સોહાર્દ અને શાંતિના વાતાવરણમાં રથયાત્રા પુર્ણ થઇ હતી. કોરોનાકાળમાં એક વખત મંદિર સંકુલમાં જ બીજા વર્ષે ભક્તો વિના નગરમાં રથયાત્રા નીકળી હતી. જો કે આ વર્ષે લાખો ભક્તોની મેદનીને આશિર્વાદ આપીને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથ નિજમંદિરે પહોંચી ચુક્યાં છે. તેમાં પણ મંદિર મહંત દિલીપદાસજી રથ પહેલા પહોંચી ગયા હતા.
Jul 1,2022, 22:01 PM IST
Lord Jagannath
PM મોદીનું જગન્નાથ સાથે છે ખાસ કનેક્શન! જાણો મોદીએ ભગવાનના ઘરે કેમ લીધો હતો આસરો
ગુજરાતમાં વસતા દરેક ગુજરાતી માટે ભગવાન જગન્નાથનું નામ કાને આવે. એટલે તેમના મનમાં અમદાવાદનું જગન્નાથ મંદિર આવે. દર અષાઢી બીજે નકળતી રથયાત્રાને કોઈ પણ અમદાવાદી ભલી શકે નહીં. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ જગન્નાથ મંદિર સાથે ગાઢ નાતો રહેલો છે.
Jun 29,2022, 11:41 AM IST
Rathyatra
145 મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, રુટ પર પોલીસે ગ્રાન્ડ રિહર્સલ કર્યું
145th Rathyatra 2022 : અમદાવાદમાં 145મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ... રથયાત્રાના રૂટ પર પોલીસે કર્યુ રિહર્સલ... અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પગપાળા નીકળ્યા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી... સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની કરી સમીક્ષા... મુસ્લિમ ભાઈઓએ હાર પહેરાવી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યુ..
Jun 28,2022, 10:56 AM IST
Rathyatra
અમદાવાદીઓ એલર્ટ રહેજો, 30 અને 1લી તારીખે આ વિસ્તારોમાં વાહન પાર્ક ન કરતા
Ahmedabad Rathyatra 2022 : રથયાત્રા રુટ પર વાહનોની અવર જવર નહી થાય અને તેના વૈકલ્પિક રુટ પણ આપવામાં આવ્યા છે. તથા પાર્કિંગ માટે પણ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ
Jun 27,2022, 15:43 PM IST
Rathyatra
પરંપરાગત રુટ પર નીકળશે ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા, દર્શન માટે માસ્ક ફરજિયાત પહે
145th Rathyatra In Ahmedabad : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના વાઘાની મંદિરમાં કરાઈ વધામણી... મંદિરના પ્રાંગણમાં દર્શનાર્થીઓ માટે મૂકાશે ભગવાનના વાઘા અને અલંકારો... ભગવાન અમાસના દિવસે મામાના ઘરેથી નીજ મંદિર પરત આવશે...
Jun 27,2022, 12:54 PM IST
gujarat
145મી રથયાત્રા: ભગવાન જગન્નાથ આ વર્ષે કેવા પહેરવેશમાં જોવા મળશે? મામેરાના યજમાન...
Jagannath Rath Yatra 2022: બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે, ત્યારે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાના મામેરાના યજમાન રાજેશભાઈ પટેલનો પરિવાર બન્યો છે. પટેલ પરિવારની વર્ષોથી ઈચ્છા હતી, તે આખરે પૂરી થઈ છે.
Jun 7,2022, 9:49 AM IST
Ahmedabad 144 Rath Yatra
144 Rath Yatra: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ સરસપુર પોલીસ છાવણીમાં ફેરવાયું
આજે નિજમદિરથી ભગવાન, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ જગન્નાથ ઐતિહાસિક (Jagannath) રથમાં સવાર થઇ મામાના ઘરે સરસપુર આવશે અને ત્યાં તેમને મમેરામાં પહેરવેશ અને ભેટ સોગંદ આપવામાં આવશે
Jul 12,2021, 7:39 AM IST
Special Report
Sunday Special: PM Modi will give a unique gift to Gujarat
Sunday Special: PM Modi will give a unique gift to Gujarat
Jul 11,2021, 22:55 PM IST
Special Report
Sunday Special: Indian daughter flying in space
Sunday Special: Indian daughter flying in space
Jul 11,2021, 22:55 PM IST
Special Report
Sunday Special: Watch Rathyatra Live Sitting At Home On ZEE 24 Kalak
Sunday Special: Watch Rathyatra Live Sitting At Home On ZEE 24 Kalak
Jul 11,2021, 22:50 PM IST
Trending news
T20 World Cup 2024
ભારત ટ્રોફી જીતવું જોઈએ...ખુલીને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે આ પાકિસ્તાની
Ahmedabad police
કાળજુ કંપી જાય તેવી ઘટના, દુનિયાથી પાપ છુપાવવા કુંવારી માતાએ બાળકને ઝાડીમાં ફેંક્યું
Breast Cancer Symptoms
Breast Cancer: સ્તનમાં ગાંઠ જ નહીં બ્રેસ્ટ કેન્સરની શરુઆતમાં આ 5 લક્ષણો પણ જોવા મળે
Reliance Jio
Jio એ યૂઝર્સને આપી ભેટ, મોંઘા રિચાર્જની સાથે ફ્રીમાં મળશે આ સર્વિસ
White Hair
જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે..! પણ વાળ થઈ રહ્યા છે ધોળા, આ શાકથી થશે સમસ્યાનું સમાધાન
housing
બિલ્ડરે વચન આપ્યું હશે તો પાળવું પડશે! ગાર્ડન અને ક્રિકેટ પીચ બનાવી આપવા રેરાનો આદેશ
Nephro Care India
112% પ્રીમિયમ પર પહોંચ્યો આ IPO,પ્રાઇઝ બેન્ડ ₹90,થઈ શકે છે ડબલ કમાણી
gujarat
કોરોનાથી તો બચ્યા, હવે કેવી રીતે બચશો! ગુજરાતના આ ગામડામાં ફેલાયો જીવલેણ રોગ
Reliance Jio
Jio યૂઝર્સને ગણતરીના કલાકોમાં બીજો ઝટકો, આ બે સસ્તા રિચાર્જ પ્લાન હટાવી દેવાયા
Tsunami
જાપાન જેવી સુનામી ફરી આવશે! પેરુમાં શક્તિશાળી ભૂકંપ આવતા જ હચમચી ગયા આગાહીકારો