Life Saving Medicine: હેલ્થ એક્સપર્ટ અનુસાર એવી 4 દવાઓ છે જે દરેક ઘરમાં હોવી જોઈએ. આ દવાઓ એવી છે જે ઈમરજન્સીની સ્થિતિમાં વ્યક્તિનો જીવ બચાવી શકે છે. આ 4 દવાઓના નામ કયા છે અને આ દવાઓ ક્યારે અને કેવી રીતે લેવી ચાલો તમને જણાવીએ.
Mosquito Killer: હાલ દેશમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે મચ્છર કરડવાનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે, મચ્છર કરડવાના કારણે લોકોને ડેગ્યું, મેલેરીયા જેવા રોગો થાય છે, તેનાથી અનેક લોકોના મોત પણ થઈ જાય છે, ત્યારે હવે વૈજ્ઞાનિકોએ એક એવી દવા બનાવી છે, જેનાથી મચ્છર તમને કરડશે તો તે પોતે જ મરી જશે.
Ancient Ayurveda:પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન માત્ર જૂના આયુર્વેદિક જ્ઞાનને વિસ્તારી રહ્યું નથી. જ્યારે તેને આધુનિક ટેક્નોલોજી અને વિજ્ઞાન સાથે જોડવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. આયુર્વેદ એક જૂની સારવાર પદ્ધતિ છે. જેના પર હવે લોકોનો વિશ્વાસ ઝડપથી વધી રહ્યો છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર છે. હવે તેની બીમારી પર લગામ લગાવનારી દવાની કિંમતમાં 90 ટકાનો ઘટાડો થયો છે. આવો તે વિશે જાણીએ.
Another fake doctor caught from Patan, giving medicine to patients despite not having a degree in Veda village....
Gujarat Government Big Decision : ખાનગી હૉસ્પિટલ અને તેમના ઈન હાઉસ મેડિકલ મામલે મહત્વનો પરિપત્ર... ખાનગી હૉસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી.. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કર્યો પરિપત્ર... ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા ફરજ ન પાડી શકાય તેવો પરિપત્રમાં ઉલ્લેખ..
53 દવાઓ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલની તપાસમાં ફેલ જોવા મળી છે. જેમાં પેરાસિટામોલ પણ સામેલ છે. જેનો ઉપયોગ તાવ-દુખાવામાં થતો હોય છે. CDSCO એ પોતાની નવી નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એલર્ટ યાદીમાં 53 દવાઓના નામ મૂક્યા છે.
Control Uric Acid Without Medicine: જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય તો સાંધામાં દુખાવો, સોજો, ત્વચાનો રંગ બદલી જવો, પીઠના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો, વારંવાર પેશાબ કરવા જવું પડે, પેશાબ કરતી વખતે દુખાવો થાય તેવા લક્ષણો જોવા મળે છે. જો શરીરમાં આવા સંકેતો જોવા મળે તો કેટલીક આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરીને યુરિક એસિડથી છુટકારો મેળવી શકાય છે.
Medicines Price Hike : પહેલી એપ્રિલથી દવાઓના ભાવમાં થશે વધારો... આવશ્યક દવાઓની શ્રેણીમાં આવતી 800 પેઈનકિલર અને એન્ટિબાયોટિક્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય...
Medicines Price Hike : પહેલી એપ્રિલથી દવાઓના ભાવમાં થશે વધારો... આવશ્યક દવાઓની શ્રેણીમાં આવતી 800 પેઈનકિલર અને એન્ટિબાયોટિક્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય...
લોકો દવાઓની એક્સપાયરી ડેટને લઈને ખુબ ગંભીર રહે છે. જો કે તે સાચું પણ છે. પરંતુ શું એ સાચુ છે કે એક્સપાયરી ડેટ બાદ દવાઓ ઝેર બની જાય છે? શું 31 માર્ચના રોજ એક્સપાયર થનારી દવાઓ 1 એપ્રિલે ખાઈ શકાય? ખાસ જાણો.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં બનાવટી દવા બનાવતી કંપની પર ચાંગોદરમાં દરોડા પાડવામાં આવ્યાં છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બનાવટી એન્ટિબાયોટિક્સ બનાવતી કંપની પર દરોડા પાડ્યા છે. દરોડા માં ૧.૨૫ લાખ કંપની માં થી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યની ૧૧ દવાની દુકાનો પરથી ૫૧ લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
દવા લેતી વખતે તમે નોટિસ કર્યું હશે કે કોઈ કોઈ પેક પર લાલ લીટી (Red Strip On Medicine) હોય છે. આ રેડ સ્ટ્રિપ તે દવા વિશે ઘણી મહત્વપૂર્ણ જાણકારીઓ આપે છે. આથી તમારે એ જાણવું જરૂરી છે. આ રેડ સ્ટ્રિપ ટેબલેટ અને કેપ્સ્યુલ બંને પર હોઈ શકે છે.
Period painkiller Meftal Spas : મહિલાઓને માસિક દરમિયાન થતા દુખાવામાં રાહત આપતી આ દવા તમને નસનસમાં રોગ આપી દેશે... સરકારે મૂક્યો પ્રતિબંધ
શું તમે પણ શરીરમાં વિટામીનની કમી પુરી કરવા માટે દવાઓ લઈ રહ્યાં છો. તો આજથી જ છોડી દો આ આદત. કારણકે, આગળ જતાં થઈ શકે છે મોટું નુકસાન.
CDSCO Medicine Alert: ઘણી મોટી કંપનીઓની 59 દવાઓના સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ જોવા મળ્યા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.
Single Dose Of Medicine: શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી દવા કઈ છે. Zolgensma ઈન્જેક્શન હાલ દુનિયાની સૌથી મોંઘી દવા છે. આ દવા એકવાર ફરીથી ચર્ચામાં છે.
પશુ પાલન વિભાગ દ્વારા જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. લમ્પી વાયરસના શું છે લક્ષણો કેવા છે અને તેની દવા, પશુઓમાં ફેલાતા આ વાયરસ અંગે જાણો સંપૂર્ણ વિગત
Alcohol And Medicine: દારૂ પીધા બાદ અનેક લોકો નશો ઉતારવા કે પછી હેંગઓવરને ઠીક કરવા માટે દવાઓનું સેવન કરે છે. આમ કરવું ઘણું ખતરનાક બની શકે છે. ડોક્ટરોની સલાહ ઉપર જ દવા લેવી જોઈએ.
medicine will be known from QR CODE : દેશમાં લાખોની સંખ્યામાં લોકોની મૃત્યુ નકલી દવાઓને કારણે તાય છે. આવામાં સરકારે મહત્વનું પગલું ભર્યું છે. સરકાર દ્વારા 300 દવાઓને નક્કી કરી છે, જેના પર બાર કોડ લગાવવું જરૂરી કર્યું છે
ઈન્સ્ટીટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ આર્યુવેદા અટિરા ખાતે યોજાઈ હતી. જેમાં આગામી સમિટ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર આ અંગેની તમામ તૈયારીઓ કરી રહ્યું છે. ગુજરાત સરકાર પણ તેમાં કેન્દ્રની ગાઈડલાઈન્સને ફોલો કરી રહી છે.
coconut oil business: નાળિયેર તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે, તે ત્વચા માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે. એકંદરે, નારિયેળ તેલ ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર છે.