हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Online Darshan
Online darshan News
Dabhodia Hanuman Temple
Dabhodia Hanumanji Temple Close In Gandhinagar
Dabhodia Hanumanji Temple Close In Gandhinagar
Nov 7,2020, 16:55 PM IST
Mahudi Jain Temple
Mahudi Jain Temple Close In Gandhinagar
Mahudi Jain Temple Close In Gandhinagar
Nov 7,2020, 16:55 PM IST
જન્માષ્ટમી
જન્માષ્ટમીના બે દિવસ બાદ દ્વાર ખૂલતા જ દ્વારકાધીશના દર્શન કરવા દોડ્યા ભક્તો...
કોરોના મહામારીને કારણે ઈતિહાસમાં પહેલીવાર દ્વારકાધીશ જગતમંદિર જન્માષ્ટમીના દિવસે ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું. તેથી પાવન પર્વના દિવસે દ્વારકાધીશ મંદિરનું પરિસર એકદમ ખાલી જોવા મળ્યું હતું
Aug 14,2020, 13:15 PM IST
જન્માષ્ટમી
કૃષ્ણ જન્મોત્સવ બાદ આજે ભક્તો હિંચકો ઝૂલાવીને લાલાને લાડ લડાવશે
કોરોના કાળમાં તમામ ભક્તોએ આ વખતે ઘરે રહીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવ્યો. તો આજે ગુરુવારે મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપ એવા કાનુડાને હિંચકે ઝૂલાવીને દિવસભર લાડ લડાવાશે
Aug 13,2020, 8:19 AM IST
જન્માષ્ટમી
શ્રીકૃષ્ણના વૈકુંઠ પરત જવાની સાથે જ કળિયુગની શરૂઆત થઈ હતી, જાણો મહાભારતના રોચક તથ્યો
હાલ આપણે કળિયુગમાં જીવી રહ્યાં છે, જે આપણા ચાર યુગમાંનો છેલ્લો યુગ છે. ત્યારે આ યુગ કેવી રીતે શરૂ થયો અને તેનો શ્રીકૃષ્ણ સાથે શું સંબંધ છે તે વિસ્તારથી જાણીએ...
Aug 12,2020, 15:59 PM IST
જન્માષ્ટમી
જન્માષ્ટમી: ભક્તો વિના સૂની થઈ દ્વારિકા નગરી, પહેલીવાર દરવાજેથી પાછા વળ્યાં ભક્તો
દ્વારકાધીશ જગત મંદિરના દરવાજા ભલે બંધ હોય, પણ ઉજવણીમાં કોઈ કચાશ રાખવામાં આવી નથી. દ્વારકાથી પાંચ કિલોમીટર દૂરથી ઝળહળી રહેલું સુશોભિત જગતમંદિર નિહાળી શકાય તેવું ભવ્ય ડેકોરેશન કરાયું છે
Aug 12,2020, 14:48 PM IST
જન્માષ્ટમી
Photos : શામળાજીમાં ગોકુળ જેવો માહોલ, નિજ મંદિર ખુલ્લુ હોવાથી ભક્તોએ હસતા હૈયે દર્શન
જન્માષ્ટમીના પર્વ પર જેમ ભગવાનનો જન્મ થાય છે, ત્યારે સમગ્ર ગોકુળ ગામમાં ઉત્સાહ હોય છે, તેવો જ ઉત્સાહ શામળાજીમાં શામળશા શેઠના જન્મ વખતે જોવા મળે છે
Aug 12,2020, 14:12 PM IST
જન્માષ્ટમી
સાદગીપૂર્ણ રીતે કરાઈ સુરત ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી
મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધને લઈ કેટલાક ભક્તો પરિસરના મુખ્ય દ્વાર બહારથી દર્શન કરી સંતોષ માણી રહ્યા છે. જ્યારે મંદિર બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે
Aug 12,2020, 13:55 PM IST
જન્માષ્ટમી
Pics : દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ, દિલ્હીના ઈસ્કોન મંદિરમાં અંદરનો નજારો આંખો ચકિ
ઈસ્કોન મંદિરમાં જે લોકોને આમંત્રિત કરાયા છે, તે લોકોને માત્ર મંદિરના કેમ્પસમાં જ પ્રવેશ આપવામાં આવશે. તો સાથે જ મંદિર દ્વારા ભક્તોને અપીલ કરાઈ છે કે, તેઓ પોતાના ઘરમાં જ રહીને જન્માષ્ટમીની ઉજવણી કરે
Aug 12,2020, 12:33 PM IST
જન્માષ્ટમી
જન્માષ્ટમી : દ્વારકામાં બંધ દરવાજામાં પરંપરા યથાવત, શામળાજીમાં ભક્તો દર્શન માટે ઉમટ્
ભગવાન દ્વારકાધીશ જગત મંદિરના દરવાજા ભલે બંધ હોય, પણ ઉજવણીમાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. મંદિરને દર વર્ષની જેમ શણગારાયું છે
Aug 12,2020, 10:50 AM IST
જન્માષ્ટમી
ઐશ્વર્યશાળી યોગમાં વર્ષો બાદ જન્માષ્ટમી આવી, ગુજરાતમાં ઘરે ઘરે લાલાના આગમનની તૈયારીઓ
ઈતિહાસમાં પહેલીવાર આપણે જોઈ રહ્યા છીએ કે આજનો પવિત્ર દિવસ પૃથ્વીના પાલનહારનું સૌથી મોટું મહાપર્વ છે અને છતાંય ભગવાનનાં મંદિરો બંધ છે. ત્યારે ગુજરાતીઓ ઘરે ઘરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી રહ્યાં છે
Aug 12,2020, 8:49 AM IST
આજનું રાશિફળ
રાશિફળ 12 ઓગસ્ટ: આજે જન્માષ્ટમી પર 6 રાશિ પર થશે બાળ ગોપાલની કૃપા
આજે જન્માષ્ટમીનું પર્વ અનેક રાશિઓ માટે ખુશીના સમાચાર લઈને આવશે, તો કેટલીક રાશિઓ માટે દિવસ થોડો મોળો રહેશે. માટે ખાસ વાંચી લેજો તમારું આજનું રાશિફળ....
Aug 12,2020, 8:57 AM IST
જગત મંદિર બંધ
દ્વારકા મંદિરના બંધ દરવાજામાં કેવી રીતે જન્માષ્ટમી ઉજવાશે? પૂજારીએ આપી માહિતી
કોરોના વાયરસને પગલે જન્માષ્ટમીના પાવન અવસર પર જગત મંદિર દ્વારકાના દ્વાર બંધ રહેશે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર બંધ (Dwarka temple close) રાખવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને લઈ દ્વારકા તંત્રએ આ મોટો નિર્ણય લીધો છે. 10થી 13 ઓગષ્ટ સુધી યાત્રિકો માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે તેવો દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરાયો છે. કૉવિડ 19 સંક્રમણ ન વધે તે માટે આ નિર્ણય લેવાયો છે. કોરોનાને કારણે જગત મંદિરનાં દ્વાર ભાવિકો માટે બંધ કરી દેવાયા છે, ત્યારે 5247મી જન્માષ્ટમી ઉત્સવનો ઉત્સવ બંધ બારણાની અંદર કેવી રીતે ઉજવાશે તે જાણવાની દરેકમાં તાલાવેલી છે. ત્યારે જગત મંદિરના પૂજારીએ ઉત્સવ ઉજવણીની માહિતી આપી છે.
Aug 10,2020, 15:51 PM IST
dwarka
દ્વારકાધીશનાં આજથી ઓનલાઈન દર્શન કરી શકાશે
યાત્રાધામ દ્વારકાધીશ જગત મંદિરમાં આજથી ઓન લાઈન દર્શન સુવિધા શરૂ કરાશે. દેવસ્થાન સમિતિ દ્વારા વેબ સાઈડ અને યુ ટ્યુબ મારફત શ્રદ્ધાળુઓ માટે દ્વારકાધીશ હાજરા હજૂર. દેવસ્થાન સમિતિનો મહત્વનો નિર્ણય. Dwarkadhish.org ઉપર લાઈવ દર્શન જોઈ શકાશે. કોરોના ઇફેક્ટનાં કારણે જગત મંદિરનાં પ્રવેશ સામાન્ય જનતાને માટે બંધ કરાયા હતા.
Mar 21,2020, 17:40 PM IST
Trending news
12.81 Crore Vaccination Doses Administered In Gujarat
ગુજરાતમાં 12.81 કરોડ વેક્સિનેશનના ડૉઝ અપાયા, વિદેશી રસીથી દેશમાં ઘમાસાણ
kim jong un
'શાળાઓમાં જઈને સુંદર છોકરીઓ શોધે, દર વર્ષે 25 છોકરીઓની થાય પસંદગી અને'...
astro tips
Astro Tips: સાંજે દીવો કરો તેમાં આ વસ્તુ ઉમેરી દો, ચુંબકની જેમ આકર્ષિત થશે ધન
T20 World Cup 2024
ભારત સેમીફાઈનલમાં પણ નહીં પહોંચે... આ દિગ્ગજે ટી20 વિશ્વકપ માટે કરી મોટી ભવિષ્યવાણી
Anuj Thapan
Salman Khan ના ઘરે ફાયરિંગના આરોપીનું મોત, લોકઅપમાં લગાવી દીધી ફાંસી
loksabha election
નરેન્દ્ર મોદીએ ગુજરાતના આ નેતાના કર્યા મ્હોંફાટ વખાણ, નેતાજી થઈ ગયા ગદગદીત
Health Care Tips
ગરમીમાં પણ મનમુકીને પી શકો છો આ 8 પ્રકારની ચા, ડોક્ટર નહીં પાડે ના
8th Pay Commission
ક્યારે બનશે 8મું પગાર પંચ? સરકારી કર્મચારીઓએ આ સમાચાર ખાસ જાણવા જરૂરી છે
venus and sun ki yuti 2024
10 વર્ષ બાદ બનશે 'શુક્રાદિત્ય રાજયોગ', આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, નવી નોકરીનનો યોગ
Taarak Mehta Ka Ooltah Chashmah
ગુજરાતના નાનકડા ગામમાં આવી પહોંચી તારક મહેતાની ટીમ, ગૌશાળાની ગાયને ઘાસ ખવડાવ્યું