हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pakistan News in Gujarati
Pakistan news in gujarati News
pakistan
પાકિસ્તાન પ્લેન ક્રેશમાં પાયલોટે MayDay MayDayબુમો કેમ પાડી? 2 જણાનો આબાદ બચાવ થયો !
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) નું એક યાત્રી વિમાન શુક્રવારે જિન્ના આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. વિમના લાહોરથી કરાંચી જઇ રહ્યું હતું. લેન્ડિંગ પહેલા વિમાન રહેણાંક વિસ્તારમાં તુટી પડ્યું. આ દુર્ઘટનામાં 98 લોકોનાં મોત થયાનો પ્રાથમિક આંકડો સામે આવ્યો છે. જેના પરથી માહિતી મળે છે કે, પાયલોટ વિમાનની ખરાબીની વાત કરતો હતો અને સહાયતા માંગી રહ્યો હતો. જો કે અચાનક વિમાન લેન્ડ કરવાનાં બદલે રહેણાંક વિસ્તારમાં તુટી પડ્યું.
May 23,2020, 0:44 AM IST
Sikh Youth Killed In Peshawar
પાકિસ્તાનમાં 25 વર્ષનાં શીખ યુવકની હત્યા, લગ્ન માટે હાલમાં જ વિદેશથી આવ્યો
પાકિસ્તાનમાં શીખોના પવિત્ર સ્થળ નનકાના સાહેબ ગુરૂદ્વારા પર કટ્ટરપંથીઓનાં ટોળા દ્વારા હુમલાનો કિસ્સો હજુ શાંત નથી થયો ત્યાં બીજી તરફ પેશાવરમાં રવિવારે એક શીખ યુવકની હત્યા કરી દેવામાં આવી છે. રવિંદર સિંહ નામનો શીખ યુવક મલેશિયાથી હાલમાં જ લગ્ન માટે પાકિસ્તાન પરત ફર્યો હતો. ભારતે તેની આકરી નિંદા કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં પોલીસના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, રવિંદર સિંહ ખેબર પખ્તુનવાં પ્રાંતના શાંગલા જિલ્લાનાં રહેવાસી હતા, અને પેશાવરમાં તેઓ પોતાની લગ્ન માટે ખરીદી કરવામાં આવ્યા હતા. ત્યાર બાદના અઠવાડીયે જ તેમનાં લગ્ન થવાનાં હતા.
Jan 5,2020, 20:13 PM IST
narendra modi
નરેન્દ્ર મોદીને ફોન કરીને ઇમરાન ખાને શુભેચ્છા પાઠવી:PMએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે જીત પ્રાપ્ત કરીને ફરીથી સત્તામાં આવનારા વડાપ્રધાન મોદીને ફોન કરીને શુભકામના આપી છે. પાકિસ્તાની વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે લોકોને શુભકામના માટે બંન્ને દેશ મળીને કામ કરશે. જવાબમાં વડાપ્રધાન મોદીએ ઇમરાનને કહ્યું કે, ક્ષેત્રની શાંતિ અને સમૃદ્ધી માટે હિંસામુક્ત અને આતંક મુક્ત વાતાવરણ ખુબ જ જરૂરી છે. ફેબ્રુઆરીમાં પુલવામા આત્મઘાતી હુમલા અને ત્યાર બાદ પાકિસ્તાનનાં બાલકોટ ખાતે જૈશ એ મોહમ્મદનાં સૌથી મોટા આતંકવાદી કેમ્પ પર ઇન્ડિયન એરફોર્સની સ્ટ્રાઇક બાદ પહેલીવાર બંન્ને દેશોના વડાપ્રધાનમંત્રીઓએ ફોન પર વાત કરી છે.
May 26,2019, 19:18 PM IST
Trending news
Gold rate
સોનાએ કરાવી મોજ! તહેવારો પહેલા સોનાના ભાવમાં થયો ઘટાડો, ચાંદી તો જોરદાર તૂટી
Jayesh radadiya
રાદડિયાનું મોટું નિવેદન, સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ખીલ્લી પણ હલવાની નથી
MARUTI SUZUKI
મારુતિ સુઝૂકી લોન્ચ કરશે સૌથી સસ્તી 7 સીટર કાર! EV સેગમેન્ટમાં પહેલીવાર થશે એન્ટ્રી
amitabh bachchan
ઐશ્વર્યા રાયના અભિષેક સાથે 'બીજા લગ્ન' હતા? પછી તો અમિતાભે કહેવું પડ્યું...
Vadodara flood
વડોદરામાં ફરી પૂર આવતા મુખ્યમંત્રી ગુસ્સે થયા! 22 વર્ષથી આપણી જ સરકાર છે, છતાં...
Ahmedabad
નકલી નોટ આપી 1.60 કરોડનું સોનું ખરીદ્યું, નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર
Diabetes
ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર
Relationship Tip
40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ રોમાંસ માણવા પતિ ફોલો કરે 2:2:2 નો ફોર્મ્યુલા
US Women
અમેરિકન મહિલા ચલાવતી હતી સેક્સ રેકેટ, નેતાથી લઈને સૈન્ય અધિકારીઓ તેના ગ્રાહકો
Navratari 2024
શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલે આપ્યા સંકેત, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની કરી આગાહી