Gujarat Princess Mrinalini: ગુજરાતની આ રાજકુમારી પોતાના અનોખા અંદાજમાં સાડી અને પોતાના લુકના કારણે ચર્ચામાં રહે છે, રાજકુમારી હોમ ડેકોર બ્રાન્ડ અને લુણાવાડાનો પ્રચાર કરે છે. તેમના સાડીના વિવિધ ફોટાઓ શેર કરે છે.
British Royal Family Assets : ઇતિહાસના પાના પરથી, આજના આધુનિક યુગમાં પણ, આ પરિવારની શક્તિ અને સંપત્તિ દુનિયાને આશ્ચર્યચકિત કરે છે. આ રાજવી પરિવારને દુનિયાનો સૌથી પ્રભાવશાળી પરિવાર માનવામાં આવે છે.
Heir Of Idar Royal Family : ઈડર ગાદીના ઉત્તરાધિકારી તરીકે હવે મહારાજ કુમારી વિવેકા કુમારી... મહારાજા રાજેન્દ્રસિંઘજીએ ઉત્તરાધિકારી તરીકે રાજકુંવરીની પસંદગી કરી... તેમણે કહ્યું, પુરુષ, સ્ત્રી વારસદાર વચ્ચે કોઈ ભેદભાવ નથી
જ્યારે પણ સૌથી સુંદર રાજકુમારીઓની વાત થાય છે ત્યારે અનન્યા રાજે સિંધિયાનું નામ સૌથી ઉપર હોય છે. અનન્યા કરોડો-અબજોની સંપત્તિની માલિકણ છે. પરંતુ તેની સાદગી બધાના મન જીતી લે છે.
Ajay Jadeja News : જામનગરના રાજવી પરિવારનો ઈતિહાસ જાડેજા વંશના રાજા જામ રાવલ સાથે જોડાયેલો છે. તેમણે 1540માં નવાનગર રાજ્યની સ્થાપના કરી હતી. તેણે નાગમતી અને રંગમતી નામની બે નદીઓના કિનારે એક મહેલ, કિલ્લો અને દેવી આશાપુરાનું મંદિર બનાવ્યું
Vadodara royal family's candle march in Kolkata rape-murder case, protest by wearing black clothes...
Loksabha Election 2024: પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની નારીઓને લઇ કરાયેલઈ ટિપ્પણીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિરોધ માત્ર ક્ષત્રિય સમાજના લોકો જ નહિ પણ આ બાબતને રજવાડા સમયના રાજવી પરિવાર પણ ક્યાંક ખોટું ઠેરવી રહ્યું છે.
Maharani of Narmada's Royal family demand BJP to cancel Lok Sabha ticket of Parshottam Rupala
Loksabha Election 2024: ચૂંટણી ટાણેપરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીના પડઘા ગુજરાત સાથે ગુજરાતના બોર્ડર વિસ્તારમાં પણ પડી રહ્યા છે. પરષોત્તમ રૂપાલા દ્વારા થયેલી ટિપ્પણી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જન્માવે છે. ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણી ને લઇ દાંતા સ્ટેટના રાજવી પરિવાર નું નિવેદન સામે આવ્યું છે.
Kate Middleton: કેટ મિડલટનના નામે દુનિયાભરમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ જોર પકડી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર વેર ઈઝ કેટ મિડલટન ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે પ્રિન્સેસ ઓફ વ્હેલ્સ કેટ મિડલ્ટન લાપતા છે તો કેટલાકનું કહેવું છે કે બ્રિટનનો શાહી પરિવાર લોકોથી સત્ય છુપાવી રહ્યો છે.
અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામનું શિલાપૂજન કરવામાં આવ્યું હતું. દેશના 15 રાજવી પરિવારના સભ્યોએ શિલાપૂજન કર્યું હતું. 31 ઓક્ટોબરે મુખ્યમંત્રીની હાજરીમાં રાજવી વારસદારોનો સન્માન સમારોહ યોજાશે.
Success Story: રાજવી પરિવારમાં જન્મ થયો હોવા છતાં આત્મબળે સફળતાની કહાની લખી છે, પોતાનું સ્ટાર્ટઅપ છે અને તેમના માતાનું ગુજરાતના વડોદરા સાથે કનેક્શન છે. જે તમારે ખાસ જાણવા જેવું છે.
Royal History: બ્રિટનમાં25 વર્ષ બાદ ડેસ્ટિનીનો સ્ટોન એડિનબર્ગ કેસલમાં લાવવામાં આવી રહ્યો છે. તે સ્કોટલેન્ડની રાજાશાહી અને રાષ્ટ્રવાદનું પ્રતીક છે.
Chhota Udepur: Royal family slams notice to MGVCL after the latter fined palace over allegations of power theft
Ameerah Al Taweel:તવીલ માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેની લવ લાઈફ માટે પણ પ્રખ્યાત છે. 18 વર્ષની ઉંમરે તે સાઉદી પ્રિન્સ અલ વાલિદ બિન તલાલના પ્રેમમાં કેદ થઈ ગઈ હતી. તે તેના કરતા 28 વર્ષ મોટો હતો. અલ વાલીદ સાથેના લગ્ન પછી તે સાઉદી શાહી પરિવારની રાજકુમારી બની ગઈ. પરંતુ વર્ષ 2013માં બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા.
Honeymoon:સુરતનો પતિ-પત્નીનો મામલો હાલ ચર્ચામાં છે. આ કિસ્સો સુરતમાં કાપડ માર્કેટમાં ઉત્પાદનનો વ્યવસાય કરતા પરિવારનો છે. લગ્નના થોડા દિવસો બાદ પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ શરૂ થયો અને બંને વચ્ચેનો સંબંધ છૂટાછેડા સુધી પહોંચ્યો. બંનેએ છૂટાછેડા માટે અરજી કરી હતી. મામલો કોર્ટમાં ગયા બાદ પત્નીએ ભરણપોષણની માંગણી કરી હતી.
Ganesh Utsav 2022 : અખાત્રીજના દિવસે રાજ મહેલથી 200 વર્ષ જૂનો ખેરના લાકડામાંથી બનાવેલ પાટલો મૂર્તિકાર પાસે મોકલવામાં આવે છે, તેના પર ગણપતિ બિરાજમાન થઈને મહેલમાં આવે છે
Unique Cafe :અત્યાર સુધી દેશના કોઈ પણ રાજવી પરિવારે નથી કર્યું. રાજવી પરિવાર LGBTQ કમ્યુનિટીના ઉત્થાન માટે ખાસ કેફે શરૂ કરશે. જેમાં LGBT ક્મ્યુનિટીના લોકો જ ફૂડ બનાવશે અને સર્વ પણ કરશે
Queen Elizabeth II Birthday: ધ રોયલ ફેમિલાના ટ્વીટર એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં 2 વર્ષના ક્વીન એલિઝાબેથ સેકન્ડની તસવીર છે. આ તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
સાણંદના રાજવી જયશિવસિંહ વાઘેલાનું ગઈકાલે મોડી સાંજે હાર્ટ એટેકથી નિધન થયું છે. મહારાજા જયશિવસિંહ વાઘેલાના અંતિમ સંસ્કાર આજે સાણંદ ખાતેના રાજવી પરિવારના સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. મહારાજા જયશિવ સિંહની અંતિમયાત્રા પહેલા સાણંદ સ્ટેટના કુંવર જયશિવસિંહના પુત્ર ધ્રુવરાજસિંહનું રાજતિલક કરવામાં આવ્યું હતું. દરબારગઢમાં સાણંદના રાજવી પરિવારના આરાધ્ય દેવી મહાકાળી માતાજીના સાનિધ્યમાં પરિવારના લોકો દ્વારા પરંપરાગત અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રાજતિલકની વિધિ કરવામાં આવી હતી.
શહેરના રાજવી પરિવારમાં મિલકત વિવાદ ધેરો બન્યો છે. 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજાનાં કૌટુંબિક ભત્રીજા રણસુરવીરસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેને તેમના પરિવારને અન્યાય થયો હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ પ્રાંત અધિકારી સહિતનાં અધિકારીઓએ રૂપિયા 10 કરોડની માગ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે. રણસુરવીરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2016માં મામલતદાર કચેરીના અધિકારી કે. કે. જાડેજાએ 10 કરોડ માગ્યા હતા તેમજ પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ ભ્રષ્ટાચાર કર્યો હતો.