हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Visitors
Visitors News
lake view
અમદાવાદમાં AMC વસ્ત્રાપુર તળાવ પાસે એમ્ફી થિયેટર તોડશે, ફૂડ કોર્ટ બનાવશે
To give lake view dining experience to visitors, AMC to break down amphitheatre near Vastrapur lake, built food court
Aug 10,2024, 17:01 PM IST
breaking news
Ahmdabad News: કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર
કાંકરિયાની મુલાકાત લેનારાઓ માટે આજે એક સારા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ સરખેજ વોર્ડના કોર્પોરેટર તેમજ ક્રિએશનલ કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી અને ડૉ. આર કે સાહુ દ્વારા પ્રાણી સંગ્રહાલયને વધુ સુંદર બનાવવા માટે તેમજ મુલાકાતીઓને આકર્ષવા માટે અલગ-અલગ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
Mar 3,2024, 18:46 PM IST
gujarat
સુરત DEOનો નવતર પ્રયોગ: મુલાકાતીઓ મોબાઈલમાં QR કોડ સ્કેન કરીને વાંચી શકે છે પુસ્તકો
સુરત જિલ્લા શીક્ષણાધીકરીની કચેરી ખાતે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ડીઈઓની કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો કામ અર્થે આવતા હોય છે અને લોકોને અહી ઘણો સમય પણ પસાર કરવો પડતો હોય છે..
May 9,2023, 23:13 PM IST
breaking news
પછી કહેતા નહીં કે કીધું નહી! આજે રાત્રે 9 વાગ્યાથી અમદાવાદ રિવરફ્રન્ટ વોક વે બંધ
Gujarat Monsoon 2022: ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા AMC દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ ચૂક્યો છે. હવે સાબરમતી રિવરફ્રન્ટનો નીચેનો વોક વે મુલાકાતીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આજ રાતથી મુલાકાતીઓ માટે નીચેનો વોક વે બંધ કરવામાં આવશે.
Aug 17,2022, 21:12 PM IST
Ahmedabad
કેમ્પ હનુમાન મંદિરના દ્વાર ફરીથી દર્શનાર્થીઓ માટે બંધ, એકાએક કેમ લેવાયો નિર્ણય?
કોરોના વાયરસની મહામારીના કારણે અમદાવાદમાં અગાઉ લોકડાઉન બાદ કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જે 248 દિવસ પછી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ.
Jan 17,2022, 12:15 PM IST
Temple
1 ડિસેમ્બરથી સાંજે 4થી 7.30 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે મંદિર, મુલાકાતીઓ માત્ર વોટર શો
દિવાળી દરમિયાન કોરોનાના વધી રહેલા કોરોના સંક્રમણને પગલે બંધ રહેલા અક્ષરધામ મંદિરને 1 ડિસેમ્બરથી દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે મંદિર સાંજે 4થી સાંજે 7.30 કલાક સુધી જ ખુલ્લુ રાખવામાં આવશે. કોરોનાથી લોકડાઉન બાદ બંધ થયેલા અક્ષરધામને આઠેક મહિના જેટલા લાંબા સમય બાદ ખોલવામાં આવ્યું હતું.
Nov 30,2020, 18:08 PM IST
Crowds
ડાકોરમાં દર્શનાર્થીઓનાં ટોળા જોઇ આખરે ઓનલાઇન રજીસ્ટ્રેશનનો નિયમ રદ્દ કરાયો
યાત્રાધામ ડાકોરમાં શરદપૂનમના દિવસે કોરોના મહામારી વચ્ચે ભગવાન રણછોડના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત નિયમના કારણે દર્શનાર્થીઓને નિયંત્રિત કરવા માટે પોલીસ અને મંદિર મેનેજમેન્ટ માટે અઘરૂ કામ હતું. બીજી તરફ સરકારી તંત્રની કોવિડ 19 ગાઇડલાઇનના નિયમનું પાલન કડકાઇથી કરવામાં આવ્યું હતું. જો કે જેના કારણે દર્શનાર્થીઓ અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણની સ્થિતી પેદા થઇ હતી. તો બીજી તરફ મોકો જોઇને સ્થાનિકો દ્વારા ઓનલાઇન દર્શનના રજીસ્ટ્રેશન માટે દુકાનો ખોલીને બેસી ગયા હતા. રજીસ્ટ્રેશન માટે 10 રૂપિયા વસુલવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું હતું.
Oct 31,2020, 23:32 PM IST
statue of unity
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુલાકાતીઓ માટે ખાસ વ્યવસ્થા, જુઓ Video
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષના ટૂંકા ગાળામાં દેશ વિદેશથી 40 લાખ કરતા પણ વધુ પ્રવાસીઓ આવી ચુક્યા છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓ ની સુવિધા ને ખાસ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેમાં પાર્કિંગ થી લઈને વિવિધ સ્થળો પર આવવા જવા બસની સુવિધા, સ્ટેચ્યુ પરિસર અને મ્યુઝિયમ માં બેસવાની વ્યવસ્થા,પાણીની વ્યવસ્થા અને વૃદ્ધો, વિકલાંગો માટે વીલ ચેર ની સુવિધાઓ આપી છે.
Feb 29,2020, 17:20 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ