हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મધ્યસ્થતા
મધ્યસ્થતા News
pm narendra modi
ભારત-ચીન વિવાદ: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદમાં વધેલા તણાવ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ભારતે એક પ્રકારે ફગાવી દીધુ છે. ઉચ્ચસ્તરીય સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ભારત ચીન સરહદ વિવાદ મુદ્દે કોઈ વાતચીત થઈ નથી.
May 29,2020, 10:48 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
સળગતા કાશ્મીર મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, કહ્યુ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે આ મામલે તેઓ મધ્યસ્થતા માટે તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે મધ્યસ્થતાનો પ્રસ્તાવ સ્વીકારવો એ હવે સંપૂર્ણ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિર્ભર કરે છે.
Aug 2,2019, 8:37 AM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસ: ઓવૈસીએ મધ્યસ્થતા માટે શ્રીશ્રી રવિશંકરના નામ પર આપત્તિ જતાવી
સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા દ્વારા અયોધ્યા કેસના સમાધાનની વાત કરી છે. આ માટે 3 સભ્યોની પેનલની રચના પણ કરાઈ છે. જેમા આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનું નામ પણ સામેલ છે. તેમના નામ પર એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મધ્યસ્થતાના નિયમ હોય છે. શ્રીશ્રી રવિશંકરને સુપ્રીમ કોર્ટે નિયુક્ત કર્યા છે. દુ:ખદ વાત છે કે એક એવી વ્યક્તિને મધ્યસ્થી બનાવવામાં આવી છે જે તટસ્થ(Neutral) નથી. જે કોઈ પાર્ટી સાથે પણ સંબંધ ધરાવે છે અને પોતાનો પક્ષ પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે.
Mar 8,2019, 15:04 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસ: 'મધ્યસ્થતાની કાર્યવાહી બંધ બારણે થશે'...સુપ્રીમના આદેશની મહત્
સુપ્રીમ કોર્ટે આજે પોતાના મહત્વના આદેશમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલો સ્થાયી ઉકેલ લાવવા માટે મધ્યસ્થતાને હવાલે કર્યો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય પેનલે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ એફ એમ ઈબ્રાહિમ ખલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રી રામ પંચુને મધ્યસ્થ તરીકે નિયુક્ત કર્યાં. સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ એફ એમ ખલીફુલ્લા રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ મામલે મધ્યસ્થતા કરનારી પેનલના પ્રમુખ રહેશે.
Mar 8,2019, 11:48 AM IST
અયોધ્યા વિવાદ
અયોધ્યા કેસ પર સુપ્રીમનો મોટો આદેશ, મધ્યસ્થતાથી ઉકેલ લાવવામાં આવશે
અયોધ્યા મામલે મધ્યસ્થતાને લઈને સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની પાંચ સભ્યોની પેનલના ચુકાદાને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ વાંચી સંભળાવ્યો હતો.
Mar 8,2019, 11:30 AM IST
અયોધ્યા વિવાદ
અયોધ્યા કેસ: મધ્યસ્થતા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
અયોધ્યા વિવાદ મામલે મધ્યસ્થતાને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષકારે મધ્યસ્થતા અંગે ઈન્કાર કરી દીધો. હિન્દુ મહાસભા મધ્યસ્થતા માટે તૈયાર થઈ નહી. આ અંગે સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે વિકલ્પ અજમાવ્યા વગર મધ્યસ્થતાને ફગાવવામાં કેમ આવી રહી છે?
Mar 6,2019, 13:10 PM IST
Trending news
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ
Vijay Rupani withdraws case
રૂપાણીએ કરેલા બદનક્ષીના દાવામાં આ 3 નેતાઓએ માગી માફી, જાણો શું છે સમગ્ર કેસ
pm kisan yojana
9.5 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે પીએમ મોદી ખાતામાં ટ્રાન્સફર કરશે રૂપિયા
Vadodara
વડોદરાને વારંવાર ડૂબાડનારી 'સિસ્ટમ' કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ
relationship
બેસ્ટ ફ્રેન્ડને પણ ક્યારેય ન જણાવો લગ્ન જીવના આ 5 સીક્રેટ્સ, બાદમાં થશે પસ્તાવો