સ્વિસ બેંક News

સ્વિસ બેંકોમાં ભારતીય ખાતામાં પડ્યા 300 કરોડ નથી કોઇ દાવેદાર
સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં જમા કાળાનાણાના મુદ્દે ભારતમાં સતત તીખી રાજનીતિક ચર્ચા ચાલી રહી છે. ખાસ વાત છે કે આ બેંકોમાં ભારતીયોના નિષ્ક્રિય પડેલી કેટલાક ખાતાની માહિતી ઇશ્યું કરવામાં આવ્યાના ત્રણ વર્ષ બાદ પણ કોઇ દાવેદાર સામે નથી આવ્યો. સ્વિત્ઝરલેન્ડની બેંકિંગ વ્યવસ્થાને જોતી સંસ્થાએ પહેલીવાર ડિસેમ્બર 2015માં કેટલાક નિષ્ક્રિય ખાતાઓની યાદી બહાર પાડી હતી. તેમાં સ્વિત્ઝરલેન્ડના નાગરિકોની સાથે જ ભારતનાં કેટલાક લોકો સહિત ઘણા બધા વિદેશી નાગરિકોનાં ખાતા છે. જેમાં કેટલાક ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ત્યાર બાદ સમયાંતરે આ પ્રકારની નોટિસ બહાર પાડવામાં આવતી રહી. જો કે હજી સુધી તેનો કોઇ દાવેદાર સામે આવ્યો નથી. 
Jul 15,2018, 19:45 PM IST
સ્વિસ બેંકમાં વધ્યું બ્લેક મની, સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર સામે ફોડી તોપ...
Jun 29,2018, 12:33 PM IST

Trending news