RBI Monetary Policy: વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 4% પર રહેશે, RBIએ કહ્યું - 'અર્થતંત્રને હાલ સપોર્ટની જરૂર'

RBI Monetary Policy: RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે ભૌગોલિક રાજકીય તણાવની અસર ઘણી અર્થવ્યવસ્થાઓ પર આવી રહી છે. ભારત માટે પણ આ એક પડકારજનક સમય છે. 6 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન નાણાકીય નીતિ સમીક્ષા બેઠક યોજવામાં આવી છે.

RBI Monetary Policy: વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 4% પર રહેશે, RBIએ કહ્યું - 'અર્થતંત્રને હાલ સપોર્ટની જરૂર'
Source: Bureau