અદાણી શાંતિગ્રામમાં મહિલા ડોક્ટરે કરી આત્મહત્યા, પોલીસ પહોંચી ઘટનાસ્થળે

અદાણી શાંતિગ્રામ (Adani Shantigram) આવેલા લીલી એપાર્ટમેન્ટમાં ડોક્ટરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. એમડી ડોક્ટર મનીષાબેન જીસીએસ (GCS) હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવત હતા. 

અદાણી શાંતિગ્રામમાં મહિલા ડોક્ટરે કરી આત્મહત્યા, પોલીસ પહોંચી ઘટનાસ્થળે

મૌલિક ધામેચા, અમદાવાદ: રાજ્ય (Gujarat) માં સતત આત્મહત્યા (Suicide) ના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક આત્મહત્યા (Suicide) નો કિસ્સો અમદાવાદ (Ahmedabad) ના પોશ વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર અદાણી શાંતિગ્રામ (Adani Shantigram) આવેલા લીલી એપાર્ટમેન્ટમાં ડોક્ટરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. એમડી ડોક્ટર મનીષાબેન જીસીએસ (GCS) હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવત હતા. 

જોકે ધટના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગળની તપાસ શરૂ કરી દીધી છે. મહિલા ડોક્ટરે કયા કારણોસર આત્મહત્યા કરી છે તેના પાછળના કારણને લઇને પોલીસ તપાસ દૌર શરૂ કરી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news