અમિત શાહ
EDITOR'S POINT: કેવી રીતે થઈ રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર
EDITOR'S POINT: Campaigning For local Body Elections In Gujarat
Feb 13, 2021, 10:05 PM ISTEDITOR'S POINT: ગુજરાતમાં 18 ફેબ્રુઆરીથી ખુલશે ધોરણ 6થી 8ની સ્કૂલો
EDITOR'S POINT: Standard 6 to 8 Schools Will Open From 18 February
Feb 13, 2021, 10:00 PM ISTEDITOR'S POINT: કાશ્મીર મુદ્દે કોંગ્રેસ પર અમિત શાહનું બ્રહ્માસ્ત્ર
EDITOR'S POINT: Amit Shah Brahmastra On Congress On Kashmir Issue
Feb 13, 2021, 09:55 PM ISTમોરના ઇંડા ચિતરવા ન પડે: પૌત્રી દાદા અમિત શાહની આંગળી પકડી જગન્નાથ મંદિર પહોંચી
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉતરાયણની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવા માટે અમદાવાદ આવ્યા છે. આજે મકરસંક્રાંતિના પાવન પર્વે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. અમિત શાહ પુત્રની પુત્રીને પણ આંગળીએ પકડીને મંદિર લઇ આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવીને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાનાં પરિવાર સાથે ચરણોમાં શીશ ઝુકાવીને ભગવાન જગન્નાથની આરતી કરી હતી.
Jan 14, 2021, 05:51 PM ISTPM મોદીએ અટલ બિહારી વાજપેયી પર લખાયેલા પુસ્તકનું કર્યું વિમોચન, સંસદમાં આપી શ્રદ્ધાંજલિ
પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના સદૈવ અટલ સ્મારક પહોંચીને પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી.
Dec 25, 2020, 09:14 AM ISTરબારી સમાજનાં ધર્મગુરુ બળદેવગીરીનું અવસાન, મુખ્યમંત્રી અને PM મોદી દ્વારા શ્રદ્ધાંજલી
રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરીજી બાપુનું નિધન થયું છે. તરભ વાળીનાથ ધામના મહંત બળદેવગીરીજી મહારાજ રબારી સમાજ માટે ખુબ જ પુજ્ય હતું. જ્યારે તરભ વાળીનાથ ધામ પણ રબારી સમાજનાં લોકોમાં ખુબ જ પુજ્ય સ્થાન છે. મહંત લાંબા સમયથી બિમાર હોવાનાં કારણે તેમની સારવાર ચાલી રહી હતી. બળદેવગીરી મહારાજનાં નિધનથી રબારી સમાજનાં લાખો ચાહકોમાં શોકની લાગણી પણ પ્રસરી છે. લાંબી બિમારી બાદ સાંજે તેઓ સ્વર્ગારોહણ કરી ગયા હતા.
Dec 24, 2020, 11:03 PM ISTમમતાના ગઢમાં પહેલુ ગાબડુ પાડશે Amit Shah, આજે પશ્ચિમ બંગાળ પર સૌની નજર
- આજે અમિત શાહના બંગાળ પ્રવાસ દરમિયાન TMCના ધારાસભ્ય સુવેંદુ અધિકારી ભાજપમાં જોડાશે
- મિશન બંગાળ માટે ભાજપે ઉતારી કેન્દ્રીય નેતાઓની ફોજ બંગાળમાં ઉતારી છે
ખેડૂત આંદોલન પર ભાજપની હાઈ લેવલ મીટિંગ, લેવાયો અત્યંત મહત્વનો નિર્ણય
ભાજપ હેડક્વાર્ટર પર થયેલી આ ઉચ્ચ સ્તરની બેઠકમાં કહેવાયું કે અનેક ખેડૂત સંગઠનોએ ત્રણ કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. આવામાં કાયદા અંગે દેશભરમાં યોગ્ય જાણકારી આપવાથી ધીરે ધીરે ખેડૂતોનું સમર્થન સરકારને મળશે.
Dec 18, 2020, 06:33 AM ISTદિલ્હી: અમિત શાહના ઘર બહાર ધરણા ધરવા જઈ રહેલા AAP ના 9 નેતાઓની અટકાયત
દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના વિધાયકોને શનિવારે ગૃહમંત્રી અમિત શાહના ઘર બહાર ધરણા ધરવાની મંજૂરી આપી નહતી. આવામાં જ્યારે આમ આદમી પાર્ટીના વિધાયક ગૃહમંત્રીના ઘરની બહાર ધરણા ધરવા જવા લાગ્યા તો પોલીસે તેમની અટકાયત કરી લીધી.
Dec 13, 2020, 12:47 PM ISTBJPનું મિશન 182 : અમિત શાહ બન્યા નારણપુરા વિધાનસભા બૂથ નંબર 10ના પેજ પ્રમુખ
- સીઆર પાટીલે તમામે તમામ 182 વિધાનસભા બેઠકો, 33 એ 33 જિલ્લા અને 251 તાલુકાઓમાં પેજ પ્રમુખ બનાવવાનું બીડું ઉપાડ્યું છે
- ભારતીય જનતા પાર્ટી મિશન 182 પાર પાડવા માટે આખા ગુજરાતમાં પેજ પ્રમુખ અને બૂથ મેનેજમેન્ટ પર માટે કામ કરી રહી છે.
તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપી વચ્ચેનું રાજકીય યુદ્ધ તેજ બન્યું, હવે અમિત શાહ જશે બંગાળ
પશ્ચિમ બંગાળ (West Bengal) માં આગામી વર્ષે વિધાનસભા ઈલેક્શન યોજાવાને છે. તે પહેલા બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે રાજકીય ધમાસાણ તેજ બની રહ્યું છે. બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) ના કાફલા પર હુમલા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પશ્વિમ બંગાળની બે દિવસની મુસાફરી પર જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમિત શાહ 19 અને 20 ડિસેમ્બરના રોજ બંગાળ જશે. તેઓ પોતાની મુલાકાત દરમિયાન પાર્ટીના ત્રણ અલગ અલગ કાર્યક્રમોમાં સામેલ થશે. આ સાથે જ પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરીને રાજ્યમાં ઈલેક્શનની તૈયારીઓ પર ફીડબેક લેશે. તેમની મુલાકાત પહેલા તેમના મંત્રાલયે પશ્ચિમ બંગાળની સરકાર પાસેથી જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાનો રિપોર્ટ માંગ્યો છે.
Dec 11, 2020, 11:07 AM ISTFarmers Protest: ખેડૂતો-સરકાર વચ્ચેની આજની બેઠક ટળી, કૃષિ કાયદા પર સંશોધિત પ્રસ્તાવ આપશે સરકાર
ભારત બંધના એક દિવસ બાદ નવા કૃષિ કાયદા (Agriculture Law) પર ખેડૂતો (Farmers) અને સરકાર વચ્ચે આજે થનારી છઠ્ઠા રાઉન્ડની વાતચીત ટળી છે. બંને પક્ષો વચ્ચે હવે ગુરુવારે વાતચીત થઈ શકે છે. આ બધા વચ્ચે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન (Farmers Protest) આજે 14માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર હજુ પણ ધરણા ધરીને બેઠા છે. આ કારણે આજે પણ હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી દિલ્હીની બોર્ડરો બંધ રહેશે.
Dec 9, 2020, 08:08 AM ISTFarmers Protest: અમિત શાહ અને 13 ખેડૂત નેતાઓ સાથે 2 કલાક લાંબી મેરેથોન બેઠક
ખેડૂત કાયદાની વિરુદ્ધ આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ભારત બંધનો સમય પુર્ણ થયા બાદ હવે આદોલન અંગેના મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે (આજે) સાંજે 7 વાગ્યે ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરશે. ભારતીય ખેડૂત યૂનિયનનાં રાકેશ ટિકૈત દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાત ત્યારે થઇ રહી છે જ્યારે બુધવારે એટલે કે કાલે ખેડૂતો અને સરકાર વચ્ચે છઠ્ઠા તબક્કાની વાતચીત થવાની છે.
Dec 8, 2020, 03:55 PM ISTકિસાન સાથે વાર્તા પહેલા પીએમ મોદીએ બે કલાક કરી બેઠક, શાહ-રાજનાથ-તોમર રહ્યા હાજર
બેઠક પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, આજે બપોરે 2 કલાકે કિસાનોની સાથે બેઠક નક્કી છે. મને આશા છે કે કિસાન સકારાત્મક વિચારશે અને પોતાનું આંદોલન સમાપ્ત કરશે.
હૈદરાબાદમાં શાનદાર પ્રદર્શનને ભાજપે ગણાવી 'નૈતિક જીત', જેપી નડ્ડાએ જણાવ્યો આગળનો પ્લાન
GHMC Election Result: ભાજપના અધ્યક્ષે કહ્યું કે, ચૂંટણી પરિણામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ અને વહીવટી મોડલને મળેલું સમર્થન દર્શાવે છે. હૈદરાબાદના લોકોએ સ્પષ્ટ કરી દીધું કે 2023મા યોજાનારી તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં શું પરિણામ હશે.
Hyderabad GHMC Election Results 2020: પેપર બેલેટ ખુલતા જ મોટો ઉલટફેર, હવે TRS આગળ
ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી(Greater Hyderabad Municipal Corporation Elections) નું કાઉન્ટિંગ કડક સુરક્ષા વચ્ચે આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે. 150 બેઠકો પર 1122 ઉમેદવારો મેદાનમાં હતા. બધાની નજર આ ચૂંટણીના પરિણામો પર છે.
Dec 4, 2020, 09:41 AM ISTસરકાર અને કિસાનો વચ્ચે સાડા સાત કલાક ચાલ્યું મંથન, હવે 5 ડિસેમ્બરે ફરી બેઠક
કિસાનો સાથે બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, કિસાનો સાથે સરકાર વાતચીત કરી રહી છે. તેમના મુદ્દાનું સમાધાન કાઢવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, કિસાનોએ આંદોલન સમાપ્ત કરી દેવું જોઈએ.
Dec 3, 2020, 07:50 PM ISTFarmers Protest: પરગટ સિંહ સહિત પંજાબના 27 ખેલાડીઓ પરત કરશે એવોર્ડ
ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન પરગટ સિંહ (Pargat Singh)એ સરકારને પોતાનો પદ્મશ્રી એવોર્ડ (Padma Shri) પરત કરવાની જાહેરાત કરી છે.
Farmers Protest: 'કિસાનોના વેશમાં ખાલિસ્તાની?' સુખબીર સિંહે કર્યો વળતો પ્રહાર
સુખબીર સિંહ બાદલે કહ્યુ, 'આ આંદોલનમાં ઘણી વૃદ્ધ મહિલાઓ પણ સામેલ છે. શું તે ખાલિસ્તાની છે? આ દેશના કિસાનોને સંબોધિત કરવાની કોઈ રીત છે? આ તે કિસાનોનું અપમાન છે.
Farmers Protest: કિસાનો પોતાની માંગણીઓ પર અડગ, 10 પેજનો ડ્રાફ્ટ સોંપ્યો
બેઠકમાં સામેલ થયેલા કિસાનો પોતાની માગ પર અડગ છે. કિસાનોએ સરકારનું ભોજન પણ ઠુકરાવી દીધુ હતું. ખેડૂતોએ બેઠક દરમિયાન પોતાનું ભોજન પણ સાથે લઈને આવ્યા હતા.