રત્ન કલાકાર News

કષ્ટભંજન દાદા કષ્ટ હણે! માઠી દશા બેઠા બાદ હીરા ઉદ્યોગના બેકાર રત્ન કલાકારો પહોચ્યા સ
Aug 17,2024, 12:57 PM IST
કોરોનામુક્ત અમરેલીમાં રત્ન કલાકારોના ટોળેટોળા પહોંચશે તો શું કરશો? કલેક્ટરે આ આપ્યો
ગુજરાતમાં હવે એકમાત્ર અમરેલી જિલ્લો જ બચ્ચો છે, જે હજુ સુધી કોરોનાથી મુક્ત છે. સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાનો એક પણ કેસ ન આવે તે માટે અત્યાર સુધી શક્યત તમામ પ્રયાસો કર્યા છે. પરંતુ હવે અમરેલી જિલ્લાને પણ ચિંતા સતાવે તેવી વાત છે. સુરતમાં કામ અર્થે વસતા અમરેલી જિલ્લાના અનેક રત્ન કલાકારો હાલ બેકાર બન્યા છે. આવામાં આ રત્ન કલાકારો આજથી અમરેલી (Amreli) પરત આવવાની શરૂઆત થશે. અંદાજે 2 લાખ જેટલા અમરેલીવાસીઓ પરત ફરે તેવી શક્યતા છે. તો બીજી તરફ, સુરત શહેર ગુજરાતનું કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતુ શહેર છે, આવામાં જો સુરતથી કોરોના અમરેલી પહોંચે તેવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. આવામાં અમરેલીનું તંત્ર વધુ સાબદુ થઈ ગયું છે. 
May 6,2020, 18:32 PM IST
Budget 2020 માં સુરતના હીરા ઉદ્યોગની શુ માંગણીઓ છે, જાણો....
ડાયમંડ ઉદ્યોગ (Dimond Industry) પણ છેલ્લા કેટલાક સમયથી મંદી (Recession)માં સપડાયેલો છે. ત્યારે વેપારીઓ સરકાર પાસેથી આશા માંડીને બેસ્યા છે. ડાયમંડ ઉદ્યોગ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ (Budget 2020) માં તેમના ઉદ્યોગમાં મોટી જાહેરાત થાય અને વ્યાપાર સરળ થાય તેવી આશાઓ સેવી રહ્યા છે. સુરત (Surat)માં 4 હજારથી વધુ નાના મોટા કારખાનાઓ છે. જેમાં 5 લાખથી વધુ લોકો કામ કરે છે. વેલ્યુએડિશન માટે લુઝ ડાયમંડના વેપારીઓ જ્વેલરી બનાવે તેવા પ્રોત્સાહન માટે સરકાર વિશેષ યોજના લાવે, હીરા ઉદ્યોગ માટેના આધુનિક મશીનરી માટે સબસીડી આપવામાં આવે, રત્ન કલાકારો માટે સરકાર દ્વારા આવાસ આપવામાં આવે, જોબવર્ક ઘટાડવા, એક્સપોર્ટ વધારવા સહિતની અપેક્ષા બજેટને લઈને કરી રહ્યાં છે. ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરકારને કેટલીક માંગો મોકલવામાં આવી છે.
Jan 29,2020, 9:00 AM IST
હીરા ઉદ્યોગને મંદીમાંથી તારવા એસોસિયેશને Budget 2020 માટે મોકલી પોતાની માં
ડાયમંડ ઉદ્યોગ (Dimond Industry) પણ છેલ્લા કેટલાક સમયથી મંદી (Recession)માં સપડાયેલો છે. ત્યારે વેપારીઓ સરકાર પાસેથી આશા માંડીને બેસ્યા છે. ડાયમંડ ઉદ્યોગ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ (Budget 2020) માં તેમના ઉદ્યોગમાં મોટી જાહેરાત થાય અને વ્યાપાર સરળ થાય તેવી આશાઓ સેવી રહ્યા છે. સુરત (Surat)માં 4 હજારથી વધુ નાના મોટા કારખાનાઓ છે. જેમાં 5 લાખથી વધુ લોકો કામ કરે છે. વેલ્યુએડિશન માટે લુઝ ડાયમંડના વેપારીઓ જ્વેલરી બનાવે તેવા પ્રોત્સાહન માટે સરકાર વિશેષ યોજના લાવે, હીરા ઉદ્યોગ માટેના આધુનિક મશીનરી માટે સબસીડી આપવામાં આવે, રત્ન કલાકારો માટે સરકાર દ્વારા આવાસ આપવામાં આવે, જોબવર્ક ઘટાડવા, એક્સપોર્ટ વધારવા સહિતની અપેક્ષા બજેટને લઈને કરી રહ્યાં છે. ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરકારને કેટલીક માંગો મોકલવામાં આવી છે.
Jan 28,2020, 8:49 AM IST

Trending news