Jawaharlal nehru News

Pradhanmantri Sangrahalaya: નેહરુની સામે મોદી, દરેક પીએમને આ મ્યુઝિયમમાં મળ્યું સ્થા
PM Narendra Modi to inaugurate Pradhanmantri Sangrahalaya: PM મોદીએ દિલ્હીના નહરુ મેમોરિયલ મ્યુઝિયમમાં તૈયાર કરાયેલા અત્યાર સુધીના પ્રધાનમંત્રીઓના જીવન દર્શનના સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સાથે તેમણે આ મ્યુઝિયમની પ્રથમ ટિકિટ ખરીદી અને પ્રવેશ કર્યો. આ મ્યુઝિયમ દિલ્હીમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરી સંકુલમાં બનાવવામાં આવ્યું છે. દિલ્હીમાં તીન મૂર્તિ ભવનની ઓળખ અત્યાર સુધી નહેરૂ મેમોરિયલ મ્યૂઝિયમથી થતી હતી, તે હવેથી પ્રધાનમંત્રી સંગ્રહાલય તરીકે ઓળખાશે. આ મ્યુઝિયમમાં દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધીના તમામ વડાપ્રધાનોની જીવન ફિલસૂફીનો વિસ્તારપૂર્વક સંગ્રહ કરવામાં આવ્યો છે.
Apr 14,2022, 11:56 AM IST
કંગના રનૌતે સરદાર પટેલ જયંતી પર મહાત્મા ગાંધી અને નહેરૂ પર લગાવ્યા ગંભીર આરોપ
Oct 31,2020, 19:14 PM IST
B'day Special: વાજપેયીને હરાવવા નહેરુએ 2 કાર્ડનો ઉપયોગ કર્યો હતો, એક હતું
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી (Atal Bihari Vajpayee)  આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદગીરી આજે પણ અનેક દિલોમાં જીવતી છે. 25 ડિસેમ્બર આવતા જ વાજપેયીની યાદ તાજી થઈ જાય છે. વર્ષ 1924માં આજના દિવસે જ ગ્વાલિયરમાં તેમનો જન્મ થયો હતો. વાજપેયીએ 16 ઓગસ્ટ, 2018ના રોજ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે, કેવી રીતે વાજપેયી નહેરુના બોલિવુડ કાર્ડના શિકાર બન્યા હતા. જો તમને લાગે કે, ફિલ્મી સ્ટાર્સ રાજનીતિમાં આવે તે નવી બાબત હોય તો તમે ખોટા છો. કેમ કે, આ સ્ટાઈલ તો 1962ના વર્ષથી દેશમાં ચાલે છે. વર્ષ 1962માં પહેલીવાર દેશના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ (jawaharlal nehru) એ ઈલેક્શન મેદાનમાં અટલ બિહારી વાજપેયીને હરાવવા માટે બે માસ્ટર કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જેમાં એક હતું મહિલા કાર્ડ અને બીજું બોલિવુડ કાર્ડ...
Dec 25,2019, 8:49 AM IST

Trending news