हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZIM
WI
112/ 0
(51)
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lalu Prasad Yadav
Lalu prasad yadav News
Lalu Prasad Yadav
સિંગાપોરમાં લાલુ પ્રસાદનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ, મોટી દીકરીએ વીડિયો શેર કરી આપી જાણકારી
Lalu Prasad's kidney transplant was successful in Singapore
Dec 6,2022, 15:50 PM IST
Lalu Prasad Yadav
વર્ષો બાદ 10 જનપથ પહોંચ્યા લાલૂ યાદવ, નીતિશ કુમાર સાથે સોનિયા ગાંધીને મળ્યા
Politics News: બિહારમાં નવી સરકાર બાદ પ્રથમવાર નીતિશ કુમાર અને સોનિયા ગાંધીની મુલાકાત થઈ છે. આ સિવાય લાલૂ યાદવ વર્ષો બાદ દસ જનપથ પહોંચ્યા હતા.
Sep 25,2022, 19:23 PM IST
Lalu Prasad Yadav
લાલુ યાદવ સીડી પરથી પડી જતા બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા, જાણો કેવી છે તબિયત
Lalu Prasad Yadav in ICU after fell from stairs: રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ હાલ ICU માં દાખલ છે.
Jul 4,2022, 9:19 AM IST
Lalu Prasad Yadav
13 વર્ષ જૂના કેસમાંથી લાલુ પ્રસાદ યાદવને મળી મોટી રાહત, કોર્ટે દંડ ફટકારી કેસ ખતમ કર
RJD Leader Lalu Prasad Yadav: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ચીફ લાલુ પ્રસાદ યાદવ આજે પાલમુ કોર્ટમાં હાજર થયા હતા.
Jun 8,2022, 10:31 AM IST
cbi
લાલુ યાદવ પર CBI નો સકંજો, રેલવે ભરતી કૌભાંડ મામલે 17 ઠેકાણે દરોડા
કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ પટણામાં રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સંલગ્ન 17 જેટલા ઠેકાણાઓ પર સવાર સવારમાં અલગ અલગ ટીમો બનાવીને દરોડા પાડ્યા.
May 20,2022, 9:23 AM IST
Lalu Prasad Yadav
જામીન બાદ એમ્સમાંથી ડિસ્ચાર્જ થયા લાલૂ યાદવ, બિહારની રાજનીતિ પર આપ્યું નિવેદન
Lalu Prasad Yadav Discharged: એમ્સમાંથી રજા મળ્યા બાદ લાલૂ પ્રસાદે કહ્યુ કે, હવે મને સારૂ છે. એક સપ્તાહ બાદ ફરી ડોક્ટરોએ બોલાવ્યો છે.
May 4,2022, 20:12 PM IST
bihar
તેજ પ્રતાપનું ટ્વીટ, કહ્યું, 'પિતાને મળ્યા બાદ જલ્દી જ રાજીનામું આપીશ'
તેજ પ્રતાપ હાલમાં હસનપુર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. ગત ચૂંટણીમાં તેઓ મહુઆથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તેજ પ્રતાપ મહાગઠબંધન સરકારમાં આરોગ્ય મંત્રી હતા.
Apr 25,2022, 21:37 PM IST
Lalu Prasad Yadav
ઘાસચારા કૌભાંડ મામલે લાલૂ પ્રસાદ યાદવને મોટી રાહત, હાઇકોર્ટમાંથી મળ્યા જામીન
લાલૂ પ્રસાદ યાદવને ઝારખંડ હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. જસ્ટિસ અપરેશ સિંહની કોર્ટમાંથી તેમને જામીન મળ્યા છે. ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરંડા કેસમાં લાલૂને 5 વર્ષની સજા થઇ હતી. નિચલી કોર્ટના નિર્ણયલે લઇને હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો છે.
Apr 22,2022, 16:10 PM IST
Amit Shah
અમિત શાહે સંસદમાં લાલુ યાદવને ઘેર્યા, ગોધરા ટ્રેન દુર્ઘટનાનો કર્યો ઉલ્લેખ
ગોધરાની ઘટનાનો ઉલ્લેખ કરતા લાલે જણાવ્યું કે સાબરમતી એક્સપ્રેસના એક કોચમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ આગ લગાડવામાં આવી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. તેમણે જણાવ્યું કે, રાજદના તત્કાલીન રેલ મંત્રીએ યુસી બેનર્જી કમિશનની રચના કરી હતી, જેમાં 17 જાન્યુઆરી, 2005ના રોજ એક અહેવાલ સુપરત કર્યો હતો.
Apr 7,2022, 8:56 AM IST
fodder scam case
ઘાસચારા કૌભાંડ સિવાય કોઈ સ્કેમ નથી થયા? પિતાની સજા પર તેજસ્વીએ ઉઠાવ્યો સવાલ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને વધુ એક કેસમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારબાદ તેજસ્વી યાદવે એજન્સીના કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.
Feb 21,2022, 16:06 PM IST
fodder scam case
ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવને 5 વર્ષની સજા, 60 લાખનો દંડ
ઘાસચારા કૌભાંડમાં ડોરંડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડ રૂપિયાનું ગબન કરવાના મામલે દોષિત ઠરેલા રાષ્ટ્રીય જનતા દળ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી છે.
Feb 21,2022, 14:23 PM IST
Lalu Prasad Yadav
ચારા કૌભાંડ: લાલુ પ્રસાદ યાદવને મળ્યો મોટો ઝટકો, ડોરંડા કેસમાં દોષિત જાહેર
ઘાસચારા કૌભાંડના ડોરંડા કેસમાં પણ લાલુ પ્રસાદ યાદવ દોષિત ઠર્યા છે. આ મામલો ડોરંડા કોષાગારમાંથી 139 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડ સંલગ્ન છે.
Feb 15,2022, 12:51 PM IST
Tejashwi Yadav
લાલુના પુત્ર તેજસ્વી યાદવની દુલ્હન બનશે આ યુવતી, દિલ્હીની હોટલમાં આજે થશે લગ્ન!
આરજેડી (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર અને બિહાર વિધાનસભામાં નેતા વિપક્ષ તેજસ્વી યાદવ આજથી જીવનની નવી ઈનિંગની શરૂઆત કરશે.
Dec 9,2021, 13:07 PM IST
india
બિહારમાં ઝેરી દારૂ પીવાથી 24 લોકોના દર્દનાક મોત, અનેક લોકોની આંખોની રોશની ચાલી ગઈ
બિહારમાં ઝેરી લઠ્ઠો પીવાથી કુલ 24 લોકોના દર્દનાક મોત થયા છે. જેમાં 16 ગોપાલગંજમાં અને 8 પશ્ચિમ ચંપારણના બેતિયા જિલ્લામાં છે.
Nov 5,2021, 14:30 PM IST
Lalu Prasad Yadav
એર એમ્બ્યુલન્સથી દિલ્હી પહોંચ્યા Lalu Prasad Yadav, AIIMS માં થયા દાખલ
તેજસ્વી યાદવે કહ્યુ કે, તેમના ફેફસામાં પાણી ભરાયું છે. તેમને નિમોનિયા થઈ ગયો છે. જે આ ઉંમરમાં યોગ્ય નથી. ગુરૂવારે લાલુ પ્રસાદ યાદવને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ હતી.
Jan 23,2021, 22:58 PM IST
Rjd Lalu Prasad Yadav
Lalu Yadav Health Update: લાલુ યાદવની સ્થિતિ ગંભીર, શ્વાસ લેવામાં મુશ્કેલી
Lalu Yadav Health Update: ચારા કૌભાંડ મામલામાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબીયત ગુરૂવારે સાંજે અચાનક ખરાબ થઈ છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે.
Jan 21,2021, 22:08 PM IST
લાલુ પ્રસાદ યાદવ
Lalu Yadav જેલમાંથી સરકાર પાડવાનું રચી રહ્યા છે ષડયંત્ર, સુશીલ મોદીએ બહાર પાડ્યો ઓડિ
બિહારના ભૂતપૂર્વ ડે.સીએમ અને ભાજપના નેતા સુશીલ મોદીએ રાષ્ટ્રીય જનતા દળ (RJD) પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર જેલમાંથી ફોન કરીને બિહારની સરકાર પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.
Nov 25,2020, 12:06 PM IST
લાલુ પ્રસાદ યાદવ
લાલુ પ્રસાદ યાદવ હજુ થોડા દિવસ જેલમાં રહેશે, જામીન અરજી પર સુનાવણી 27 નવેમ્બરે
ચર્ચિત ચારા કૌભાંડમાં સજા પામેલા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) ની જામીન અરજી પર સુનાવણી આગામી 27 નવેમ્બર સુધી ટળી છે. ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અપરેશકુમાર સિંહની કોર્ટમાં આજે જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઈને શપથપત્ર દાખલ કરવાના નિર્દેશ પણ આપ્યા છે. આ સાથે સુનાવણી માટે તારીખ 27 નવેમ્બર નિર્ધારીત કરી છે.
Nov 6,2020, 12:51 PM IST
લાલુ પ્રસાદ યાદવ
લાલુ યાદવને ચાઈબાસા કેસમાં જામીન મળ્યા, છતાં પણ નહીં આવી શકે જેલમાંથી બહાર
લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) ની જામીન અરજી મામલે આજે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થઈ. ઝારખંડ હાઈકોર્ટમાંથી લાલુ યાદવને મોટી રાહત મળી છે. ચાઈબાસા કોષાગાર કેસમાં તેમને જામીન મળી ગયા છે. આ સાથે જ લાલુ યાદવને બે લાખનો દંડ પણ થયો છે. લાલુ યાદવને 50 હજારના પર્સનલ બોન્ડ પર જામીન અપાયા છે. અડધી સજા કાપી લીધા બાદ તેમને આ જામીન મળ્યા છે. અત્રે જણાવવાનું કે ચાઈબાસા કેસમાં લાલુ યાદવને પાંચ વર્ષની જેલની સજા થઈ હતી. જો કે આ કેસમાં જામીન મળ્યા બાદ હજું પણ લાલુ યાદવ જેલમાંથી બહાર આવી શકશે નહીં.
Oct 9,2020, 13:06 PM IST
tej Pratap Yadav
રડતા રડતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી યાદવનાં ઘરેથી નિકળ્યાં એશ્વર્યા
રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપની પત્ની એશ્વર્યા રડતા રડતા પોતાનાં પિયર પરત ફર્યા હતા
Sep 13,2019, 17:29 PM IST
Trending news
gujarat
જંત્રી એટલે શું? ક્યાંથી જાણવા મળે જંત્રી? દસ્તાવેજમાં કેટલું છે મહત્ત્વ?
Jantri Price
ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
gujarat
ગુજરાતમાં જંત્રી 2 ગણી થઈ, ભૂપેન્દ્ર પટેલ સરકારનો આવતીકાલથી ડબલ કરવાનો નિર્ણય
gujarat
'ડોન કો પકડના મુશ્કીલ હી નહીં ના મુમકીન હૈ', મોઢામાં સિગારેટ રાખી પોલીસને પડકારી, પણ
gujarat
હનુમાન ચાલીસા બોલતા બાળકોને જમવાનું તદ્દન ફ્રી, રેસ્ટોરાંના માલિકનો નવતર પ્રયોગ...
breaking news
ગુજરાત નહીં એશિયા ભરમાં ફેલાયું છે સામ્રાજ્ય, દેશના સટ્ટાનું કપાત કરે છે આ સટોડિયો
7th Pay Commission
તો હોળી પહેલા વધી જશે સરકારી કર્મચારીઓનો પગાર!, જલદી થશે DAમાં વધારાની જાહેરાત
Indian Army
ભારતીય સેનાએ બદલ્યા અગ્નિવીર ભરતી પ્રક્રિયાના નિયમો, હવે આ પરીક્ષા આપવી પડશે
વાસ્તુ ટિપ્સ
શું તમારા ઘરમાંથી પણ જઈ રહી છે ખુશીઓ? આ ઉપાયથી શરૂ થશે સારો સમય
breaking news
બોટાદમાં જૂની અદાવતમાં યુવકનું ગળું કાપી કરપીણ હત્યા, બે ઘાયલ, સમગ્ર પંથકમાં ખળભળાટ