हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
RWA
106/ 0
(11.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
prakash javdekar
Prakash javdekar News
corona lockdown
Corona: શું ફરી લૉકડાઉન પર વિચાર કરી રહી છે મોદી સરકાર? જાવડેકરે આપ્યો આ જવાબ
લૉકડાઉનના સવાલ પર પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, કોરોના મેનેજમેન્ટના ઉપાય પાછલા વર્ષે બધાએ જોયા છે, જો આ વખતે કોરોના મેનેજમેન્ટ સારી રીતે થશે તો તે ફેલાશે નહીં.
Mar 23,2021, 16:11 PM IST
Union Cabinet
કેબિનેટ નિર્ણય: સરકારે લીધા મોટા 3 નિર્ણય, એકથી શેરડીના ખેડૂતોને થશે મોટો ફાયદો
શેરડીના ખેડૂતોને લાભ આપવા માટે તમને 18 હજાર કરોડ આપવામાં આવશે. તેનાથી પાંચ કરોડ ખેડૂતો અને 5 લાખ મજૂરોને ફાયદો થશે. એક અઠવાડિયાની અંદર જ 5000 કરોડ રૂપિયા સુધીની સબસિડી ખેડૂતોને મળશે.
Dec 16,2020, 16:43 PM IST
ફેક ન્યૂઝ
Online News Portal અને Web Content પર મોદી સરકારે લીધો મોટો નિર્ણય
દેશભરમાં અનેક ન્યૂઝ પોર્ટલ્સ અને વેબ કન્ટેન્ટ નિર્માતા કંપનીઓ કામ કરે છે. એવું જોવા મળે છે કે ડિજિટલ દુનિયામાં ન્યૂઝના નામે પ્રાઈવેટ વેબસાઈટ્સ અનેક ખોટા અને ભ્રામક તથ્યો લોકો સામે રજુ કરે છે જેનાથી સમાજમાં ખોટી માહિતી પહોંચે છે અને તેનો ખોટો અને જોખમી પ્રભાવ પણ પડે છે. મોદી સરકારે ફેક ન્યૂઝ પર લગામ કસવા માટે મોટું પગલું ભર્યું છે.
Nov 11,2020, 13:37 PM IST
મોદી કેબિનેટ
નવી શિક્ષણ નીતિ માટે સરકારની STARS યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, નવી રાષ્ટ્રીય શિક્ષમ નીતિને અંતિમ ઓપ આપવાનું શરૂ કરી દીધુ છે. આ માટે સરકારે STARS પ્રોજેક્ટ નક્કી કર્યો છે. તેનો મતલબ Strengthening teaching learning and result for states છે.
Oct 14,2020, 17:08 PM IST
પ્રકાશ જાવડેકર
કેન્દ્રીય મંત્રિમંડળએ j&k રાજભાષા ખરડો 2020 અને કર્મયોગી યોજનાને આપી મંજૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં જમ્મૂ કાશ્મીર રાજભાષા ખરડો 2020 ને રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા.
Sep 2,2020, 17:38 PM IST
JNU Violence
JNU હિંસાઃ સ્મૃતિ ઇરાની અને પ્રકાશ જાવડેકરે કહ્યું- જૂઠનો પર્દાફાશ થયો
સ્મૃતિ ઇરાનીએ કહ્યું, તેણે મારામારી કરી, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું જે આપણા દેશના ટેક્સપેયર્સના ટેક્સથી બને છે. છાત્રોને રજીસ્ટ્રેશન કરાવવાથી રોક્યા અને કેમ્પસને રાજનીતિનો અખાડો બનાવી દીધો છે.
Jan 10,2020, 19:33 PM IST
prakash javdekar
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, દિલ્હીના લોકો થઈ જશે ખુશખુશાલ
કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું છે કે આ નિર્ણયથી લાખો ઉદ્યોગોને ફાયદો થશે
Nov 17,2019, 8:49 AM IST
અમિતાભ બચ્ચન
BIG Breaking : મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ માહિતી શેર કરી હતી
Sep 24,2019, 19:47 PM IST
Union Minister
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની પત્રકાર પરિષદ, જુઓ શું કરી મહત્વની જાહેરાતો
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની પત્રકાર પરિષદ,કરી મહત્વની જાહેરાતો.
Aug 28,2019, 19:55 PM IST
મોદી કેબિનેટ
સમગ્ર દેશમાં ખુલશે 75 નવી મેડિકલ કોલેજ, 15,700 સીટ વધશેઃ મોદી કેબિનેટ
કેન્દ્ર સરકાર નવી મેડિકલ કોલેજો ખોલવા પાછળ રૂ.24 હજાર કરોડનો ખર્ચ કરશે અને આગામી 3 વર્ષમાં એટલે કે 2020-21 સુધીમાં આ કોલેજો બનીને તૈયાર થઈ જશે
Aug 28,2019, 19:46 PM IST
કેન્દ્રીય મંત્રી
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વિશ્વ યોગ દિનને લઈને શું કહ્યું
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનું વિશ્વ યોગ દિનને લઈ નિવેદન આપતા કહ્યું....ભારતે વિશ્વને સ્વસ્થ જીવન માટેનું સૂત્ર આપ્યું, વિશ્વ 21 જૂને ફરી એકવાર મનાવાશે યોગ દિવસ, પ્રધાનમંત્રી 21 જૂને રાંચીમાં મનાવશે વિશ્વ યોગ દિન
Jun 8,2019, 16:05 PM IST
PC Chacko
પીસી ચાકોએ ગાંધી પરિવારને દેશનો પ્રથમ પરિવાર ગણાવ્યો, ભાજપ આક્રમક
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોંગ્રેસમાં હાલ પણ ચાટુકારિતાની સંસ્કૃતી છે, વંશવાદ હંમેશાથી તેની સંસ્કૃતી રહી છે
Mar 30,2019, 22:47 PM IST
મમતા બેનરજી
પ.બંગાળમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન નહીં લાગે
હવે મમતાના ધરણા અંગે પણ અનેક પ્રકારના આરોપ-પ્રત્યારોપોનો દોર ચાલુ થઈ ગયો છે, તક મળતાં ભાજપે હવે મમતા બેનરજીને ઘેરવાનું શરૂ કરી દીધું છે
Feb 5,2019, 15:57 PM IST
પ્રકાશ જાવડેકર
મમતા વિરૂધ્ધ CBI: અહીં આખી દાળ કાળી...
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા સીબીઆઇ તપાસ સામે સત્યાગ્રહના નામે ઉપવાસ આંદોલન શરૂ કરતાં રાજકારણ ગરમાયું છે. જેના પડઘા લોકસભામાં પડ્યા હતા તો આ બીજી તરફ ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે આ મામલે મમતા બેનરજી સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં કહ્યું કે અહીં આખી દાળ કાળી છે.
Feb 4,2019, 13:10 PM IST
Trending news
Hathras Stampade
હાથરસ: માટીમાં એવું તે શું હતું કે જેના કારણે ભાગદોડ મચી? અનેક લોકોના જીવ ગયા
gujarat news
ભાજપના કાર્યકરની રાહુલ ગાંધી સામે ફરિયાદ! પથ્થરમારા કેસમાં કોંગ્રસના 5 નેતાની ધરપકડ
T20 World Cup 2024
ટી20 વર્લ્ડ કપ 2024: બુમરાહે તો ગજબ કરી નાખ્યો...બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ
Kakuda Trailer
સોનાક્ષી સિંહાની હોરર કોમેડી ફિલ્મ કકુડાનું ટ્રેલર મચાવી રહ્યું છે ધુમ, તમે જોયું ?
education department
Government Job: ગુજરાત સરકાર 10 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરશે! જાણો કોને મળશે મોકો
Zaheer Iqbal
Sonakshi Sinha: સોનાક્ષી સિંહા સતત શેર કરી રહી છે હનીમૂનના ફોટો અને વીડિયો, જુઓ
stock market
બજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન જાણો
Bhringraj
રાત્રે પલાળી સવારે માથામાં લગાડો આ વસ્તુ, 20 મિનિટમાં મૂળમાંથી સફેદ થઈ જશે એકેએક વાળ
business sector
બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવ
lucky rashi
વર્ષ 2025ની આ હશે સૌથી ભાગ્યશાળી રાશિઓ, જે ઈચ્છા કરશો તે મળશે, ચારેકોરથી સફળતા મળશે