हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
82/ 5
(13.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ramlala
Ramlala News
ram mandir
રામમંદિરમાં આરતીનો લાભ લેવા આ રીતે કરાવો બુકિંગ, જાણો અયોધ્યા પહોંચવાની સૌથી સરળ રીત
Ram Mandir: સૌ કોઈ રામલલ્લના દર્શન કરવા માંગે છે. સૌથી કોઈ અવધનગરી એટલેકે, રામલલ્લની જન્મભૂમિ અયોધ્યા પહોંચવા માંગે છે. સૌ કોઈ રામમંદિરમાં અરતીનો લાહવો લેવા માંગે છે. પ્લેનમાં, ટ્રેનમાં અને બાય રોડ કેવી રીતે સરળતાથી પહોંચી શકાય છે રામમંદિર સુધી તે પણ જાણો....
Jan 22,2024, 18:11 PM IST
ram mandir
પ્રાણ-પ્રતિષ્ઠામાં પણ નહીં જોઈ હોય રામમંદિરની અંદરની આ ઝલક, સામે આવી દુર્લભ તસવીરો
Ayodhya Ram Mandir Pran Pratishtha: આખરે આજે આવ્યો 500 વર્ષોની આતુરતાનો અંત...આખરે આજે આવ્યો એ ઐતિહાસિક અવસર...આખરે આજે થયું કરોડો હિન્દુઓનું સ્વપ્ન સાકાર....આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તે અયોધ્યામાં ભવ્ય, દિવ્ય અને નવ્ય રાજમહેલ સમાન મંદિરમાં બિરાજમાન થયા ભગવાન રામલલ્લા. બાળ સ્વરૂપે આ મંદિરમાં કરાઈ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા. જુઓ તે સમયની પ્રધાનમંત્રી મોદીની તસવીરો..
Jan 22,2024, 18:26 PM IST
ram mandir ayodhya
આ IAS ન હોત તો આજે રામ મંદિર બન્યું ના હોત! રાતોરાત બાબરી મસ્જિદમાં રખાઇ હતી મૂર્તિ
Ayodhya Ram Mandir: રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકના ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. ત્યારે આપણે એ વ્યક્તિને યાદ રાખવા જોઈએ કે જેના કારણે આઝાદીના થોડા સમય પછી બાબરી મસ્જિદમાં રાલ લલ્લાની મૂર્તિઓ રાતોરાત મૂકવામાં આવી હતી અને આજે તેમના જ કારણે રામ મંદિર બની રહ્યું છે.
Jan 12,2024, 16:31 PM IST
pm modi
PM Modi દીવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યાની લેશે મુલાકાત, રામનો કરશે રાજ્યાભિષેક
PM Ayodhya visit: આ વર્ષે, દીપોત્સવની છઠ્ઠી આવૃત્તિ યોજાઈ રહી છે, અને તે પ્રથમ વખત છે કે પ્રધાનમંત્રી આ ઉજવણીમાં વ્યક્તિગત રીતે ભાગ લેશે. આ પ્રસંગે 15 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે.
Oct 22,2022, 23:39 PM IST
અયોધ્યા
અયોધ્યામાં પ્રથમવાર થશે ભવ્ય ડિજિટલ દિવાળી, તૈયારીમાં લાગી યોગી સરકાર
આ વખતે લેઝર શોના માધ્યમથી સરયૂ કિનારા પર આતશબાજી થશે. તો યોગી સરકાર અયોધ્યામાં પ્રથમવાર વર્ચ્યુઅલ દીપોત્સવનું આયોજન કરશે.
Nov 8,2020, 21:32 PM IST
ayodhya case
અયોધ્યા ચૂકાદામાં સૌથી વધુ 'મસ્જિદ' શબ્દનો ઉલ્લેખ, 'રામલલા'નો સૌથી ઓછો
સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચૂકાદો 929 પાનાંનો આપ્યો છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધિશની બંધારણીય બેન્ચે ચૂકાદો આપતા જણાવ્યું કે, વિવાદિત જમીન પર જ રામ મંદિર બનશે. વિવાદિત જમીન રામલલાને આપવામાં આવશે.
Nov 9,2019, 23:33 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યાઃ '1949થી વિવાદિત સ્થાને નમાઝ પઢાઈ નથી'
રામલલા વિરાજમાનના વકીલ સી.એસ. વૈદ્યનાથને જણાવ્યું કે, 1949માં મૂર્તિ મુકાયા પહેલા પણ આ સ્થાન હિન્દુઓ માટે પૂજનીય હતું, હિન્દુઓ અહીં નિયમિત દર્શન કરવા આવતા હતા
Aug 13,2019, 15:58 PM IST
Trending news
gujarat
ભૂપેન્દ્ર 'દાદા' રાજકોટ પર મહેરબાન! કરોડોના ખર્ચે આ ચાર સ્થળે બનાવશે નવા ફ્લાયઓવર
Jamun
Jamun Side Effects: આ 5 લોકો માટે 'ઝેર'નું કામ કરે છે જાંબુ, ખાશો તો આવશે મુશ્કેલી!
Ahmedabad
હવે અમદાવાદનો છે વારો! શહેરના આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
Weight loss tips
Weight Loss Tips: સૂતા પહેલા કરો આ 5 કામ, ઝડપથી ઘટશે વજન
gujarat
દક્ષિણ ગુજરાતના જામ્યો વરસાદી માહોલ; બપોર બાદ આ જિલ્લામાં તો ભૂક્કા બોલાવી દીધા!
bjp
ફરી ચાલશે સુરતની લોબી! પૂર્ણેશ મોદીનું કદ વધશે, ટૂંક સમયમાં સોંપાશે મોટી જવાબદારી
T20 World Cup 2024
જ્યાં થવાની છે ભારત-આફ્રિકાની ટક્કર, ત્યાં કોનું પલડું છે ભારે? કઈ ટીમ છે મજબુત?
rain
આ આગાહી વાંચીને અમદાવાદીઓ થઈ જશે ખુશખુશાલ! જાણો કઈ તારીખથી પડશે ભારે વરસાદ
Petrol Diesel price
સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, LPG પર પણ મોટી રાહત, આ લોકો માટે ખુશીના સમાચાર
Health Care Tips
શું તમને પણ રાત્રે ભાત ખાવાની આદત છે? જાણો મોટી હસ્તીઓ કેમ રાત્રે નથી ખાતી ભાત