हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sardar
Sardar News
Kuka Andolan
આ શીખ આધ્યાત્મિક ગુરુએ કરી દીધી હતી અંગ્રેજોની ઊંઘ હરામ! ભાજપે બહાર પાડ્યો સિક્કો
Satguru Ram Singh: સતગુરુ દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે શ્રી ભાઈની સાહેબ ખાતે મેળાનું આયોજન કરતા હતા. લગભગ 1872ની વાત છે. તે મેળામાં આવતા તેના એક શિષ્યને કેટલાક લોકોએ ઘેરી લીધો. તેની સામે એક ગાયની કતલ કરી તેનું માંસ શિષ્યના મોંમાં નાખવામાં આવ્યું. આ ઘટનાથી બાબા રામ સિંહ ખૂબ ગુસ્સે થયા હતા, જેમને માતા ગાયમાં ઊંડી શ્રદ્ધા હતી. તેઓએ સંબંધિત લોકો પર હુમલો કર્યો. પછી અંગ્રેજોએ આરોપીઓને સાથ આપ્યો.
Feb 12,2024, 10:44 AM IST
Womens day
લોખંડી પુરુષ સરદારની પિતૃભક્ત દીકરી, જાણો મણિબેનની જાણી અજાણી વાતો
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાં માટે કરેલા કામો વિશે તો તમામને ખબર છે. પરંતુ ઘાણાં ઓછા લોકોને ખબર હશે કે સરદારના કર્મષ્ઠ દીકરી મણિબેન પટેલે પણ પોતાનું સમગ્ર જીવન દેશ સેવામાં સમર્પિત કરી દીધું.અને ખુદને સમર્પણ કરી મણિબેન પટેલ મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા. સાદગી, સરળતા અને સહનશીલતાની મુર્તિ એટલે મણિબેન પટેલ. સત્યાગ્રહથી સત્તા અને આંદોલનથી જેલ સુધીની સરદાર પટેલના પુત્રી મણિબેનની સફર ખુબ પ્રેરણાદાયી છે...
Mar 8,2021, 9:04 AM IST
શંકરસિંહ વાધેલા
કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવામાં નહેરુની સાથે સરદાર પણ હતા સંમત: શંકરસિંહ
કાશ્મીરની કલમ 370ની નાબૂદી અંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા શંકરસિંહ વાધેલાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કલમ 370 દુર કરવામાં આવી નથી માત્ર કલમ 370 અંદરની અમુક જોગવાઈઓને દૂર કરવામાં આવી છે. કાશ્મીર ભારતનું અંગત છે હતું અને રહેશે.
Aug 7,2019, 19:18 PM IST
સુરત
સુરતના આ આર્ટીસ્ટે પેન્સીલની અણી પર બનાવી પીએમ મોદીની મુખાકૃતિ
આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદ અને પદ બંનેમાં મોટા છે. પણ સુરતના એક મિનીએચર આર્ટિસ્ટે પીએમ મોદીનું કદ નાનું કરી નાખ્યું છે. વાસ્તવમાં આ આર્ટિસ્ટએ પીએમ મોદીની મુખાકૃતિને પેન્સિલની અણી પર ખૂબ ચિવટતાથી કંડારી છે જેને તૈયાર કરતા બે દિવસ જેટલો સમય લાગ્યો હતો.
Apr 17,2019, 23:52 PM IST
નર્મદા
ગુજરાતમાં 31 ડિસેમ્બરની રજાઓ માટે હોટ ફેવરિટ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી
એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી અને આજે નાતાલની રજાને કારણે પ્રવાસીઓ નું ઘોડાપુર ઉમટી રહ્યું છે.
Dec 25,2018, 17:27 PM IST
અમદાવાદ
પરેશ ધાનાણીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, અભિનંદનની સાથે સાથે કર્યા પ્રહાર
પત્રમાં પરેશ ધાનાણીએ ઉલ્લેખ કર્યો કે સરદાર પટેલે દેશને એક તાંતણે બાંધ્યો હતો. જોકે આજના શાસકો વર્ગ વિગ્રહ ફેલાવી તેમની આત્માને ઠેસ પહોચાડી રહ્યા છે સરદારે દેશમાં જાતિ ભાષા ધર્મ અને પ્રાંતના સીમાડાઓ તોડી કોમી એખલાસ અને સદભાવનાનું વાતાવરણ ઉભું કરી વારસામાં આપ્યુ હતુ
Oct 30,2018, 16:25 PM IST
Sardar Patel
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ
31મીએ સવારે 7.45 કલાકે કેવડિયા જવા ગાંધીનગર સચિવાલય હેલિપેડથી રવાના થશે. સવારે 9.00 કલાકે કેવડિયા પહોંચશે, જ્યાં રેલી ઓફ ફ્લાવર્સ કાર્યક્રમમાં જોડાશે.
Oct 30,2018, 12:53 PM IST
Trending news
Rathyatra 2024
Ahmedabad Rath Yatra 2024 Live : જેની રાહ જોતા હતા એ ઘડી આવી : જગતના નાથ નગરચર્યાએ નીકળશે, આજે 147મી રથયાત્રા
Iran Election Results
ઈરાનમાં હવે નવી સરકાર, જાણો મસૂદ પેઝેશ્કિયન કેવી રીતે બન્યા નવા રાષ્ટ્રપતિ
Bad Food Combination
કેળાં + દૂધ = સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, આયુર્વેદના દ્દષ્ટિકોણથી જાણો કેમ છે ખરાબ?
jammu kashmir
Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદ
gujarat weather forecast
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?
breaking news
અ'વાદ-મુંબઇ નેશનલ હાઇવે બન્યો ડાન્સિંગ, વલસાડમાંથી પસાર થવાના હોય તો જોઈ લો આ VIDEO
Ind vs Zim
ઝિમ્બાબ્વે સામે 102 રન બનાવી ટીમ ઈન્ડિયા ઢેર, પ્રથમ ટી20 મેચમાં 13 રને થયો પરાજય
breaking news
નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા અમદાવાદમાં કેવો છે માહોલ? PM મોદીએ મોકલ્યો પ્રસાદ
indian air force
અગ્નિવીર એર ભરતી 2025 માટે 8 જુલાઈથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો દરેક વિગત
breaking news
આ કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન! બે નર્સ દ્વારા જાણીતા ડોક્ટર પર મૂક્યો છેડતીનો આરોપ