हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
RWA
9/ 0
(0.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પદ્મ વિભૂષણ
પદ્મ વિભૂષણ News
breaking news
પદ્મ પુરસ્કારોમાં કેવી રીતે છવાયા ગુજરાતીઓ? આ પહેલા ક્યારેય એક સાથે નથી મળ્યું આ સન્
સૌથી વધુ ગુજરાતીઓ છવાઈ ગયા. સૌથી પહેલી વખત એક સાથે 8 ગુજરાતીઓના નામ પદ્મ પુરસ્કારમાં આવ્યા છે. આ પહેલા ક્યારેય એક સાથે આટલા ગુજરાતને આ સન્માન મળ્યું નથી. ત્યારે કયા ગુજરાતીને કયા ક્ષેત્ર માટે મળ્યું પદ્મ પુરસ્કારનું સન્માન?
Jan 26,2024, 18:13 PM IST
Anand Mahindra
Padma Awards 2020: આનંદ મહિન્દ્રા સહિત 11 ઉદ્યોગપતિઓને પદ્મ પુરસ્કાર
આનંદ મહિન્દ્રા સહિત 11 દિગ્ગજ ઉદ્યોગપતિઓને 2020નો પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવશે.
Jan 25,2020, 22:52 PM IST
પીવી સિંધુ
એમસી મેરીકોમને પદ્મ વિભૂષણ તો પીવી સિંધુનું પદ્મ ભૂષણથી સન્માન
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કયારેલા પદ્મ એવોર્ડમાં કુલ 8 રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
Jan 25,2020, 23:05 PM IST
Padma Shri Awards 2020
કંગના રનૌત, કરણ જોહર, એકતા કપૂર અને સુરેશ વાડકરને મળશે પદ્મ શ્રી
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા ચાર લોકોનું પદ્મ શ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવશે.
Jan 25,2020, 21:48 PM IST
padma awards 2020
દેશ માટે અનન્ય સેવાઓ આપનાર 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા
ગણતંત્ર દિવસ પ્રસંગે દેશમાટે વિશિષ્ટ સેવા આપનાર નાગરિકોને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવતા હોય છે.આ વખતે પણ તેની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારમાં 7 હસ્તિઓને પદ્મ વિભૂષણ અને 16 લોકોને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનાં કુલ 8 ગુજરાતીઓને પણ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે. જે પૈકી બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 7 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
Jan 25,2020, 22:42 PM IST
સુષમા સ્વરાજ
અરૂણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ એવોર્ડ
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. સુષમા સ્વરાજ, અરૂણ જેટલી, જોર્જ ફર્નાન્ડિસને પદ્મ વિભૂષણ એવોર્ડ મળશે.
Jan 25,2020, 22:28 PM IST
પદ્મ એવોર્ડ 2020
પદ્મ પુરસ્કારોની જાહેરાત, 21 લોકોનું પદ્મ શ્રી એવોર્ડથી થશે સન્માન
71માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર મેળવનારા લોકોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.
Jan 25,2020, 20:13 PM IST
પદ્મશ્રી
અનેક અંધ યુવતીઓના જીવનમાં ઉજાશ પાથરનાર મુક્તાબેનને પદ્મશ્રી
ગુજરાતની બાહોશ મહિલાને ગઈકાલે પદ્મશ્રી જેવા સન્માનની જાહેરાત થઈ છે. મુક્તાબેન ડગલી એવી વ્યક્તિ છે, જેમની છત્રછાયા નીચે આજે હજ્જારો પ્રજ્ઞાચક્ષુ યુવતીઓનું જીવન બનાવ્યું છે. મુક્તાબેન એવી શખ્સિસયત છે, જેમનામાંથી કંઈક પ્રેરણા મળે છે, જાણવા શીખવા મળે છે. અંધ લોકો પ્રત્યેનું તેમનું સમર્પણ અદભૂત છે, પણ તેણે પોતાનું જીવન લોકો માટે સમર્પિત કર્યું છે. લોકો તેમને દીદીના હુલામણા નામથી ઓળખે છે.
Jan 26,2019, 15:40 PM IST
am naik
આ ગુજરાતીને મળ્યો પદ્મ વિભૂષણ, જેમની પાસે છે માત્ર 6 શર્ટ અને 3 સૂટ
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર જે પ્રમુથ હસ્તિઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેમાં દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરીગ ક્ષેત્રની મુખ્ય કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના ચેરમેન એએમ નાઇકનું નામ પણ સામેલ છે.
Jan 26,2019, 14:59 PM IST
પદ્મશ્રી
આ 8 ગૌરવવંતા ગુજરાતીઓને મળશે પદ્મશ્રીનું સન્માન
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 112 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે.
Jan 26,2019, 11:17 AM IST
Padma Awards
પ્રણવ મુખર્જીને આપશે ભારત રત્ન એવોર્ડ
Who all to receive Padma Awards 2019
Jan 26,2019, 9:30 AM IST
rahul gandhi
ભારત રત્ન બદલ રાહુલ ગાંધીની પ્રણવ દાને શુભકામના, કહ્યું કોંગ્રેસને ગર્વ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રસિદ્ધ સંગીતકાર ભૂપેન હજારિકા અને જનસંઘ સાથે જોડાયેલા નેતા અને સમાજસેવી નાનાજી દેશમુખને દેશનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે
Jan 25,2019, 23:39 PM IST
Padma Awards
પદ્મ પુરસ્કારોની જાહેરાત: 112 હસ્તીઓને દેશનાં સર્વોચ્ચ પુરસ્કારોની જાહેરાત
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 112 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં કુલ 4 લોકોને પદ્મ વિભૂષણ, 14 લોકોને પદ્મ ભૂષણ અને 94 લોકોને પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યું છે. જે લોકોને પુરસ્કાર આપવામાં આવ્યું છે, તેમાં 21 મહિલાઓ પણ છે. 11 વ્યક્તિ એવા છે જે વિદેશી, NRI/PIO/OCI કેટેગરીમાં આવે છે. પદ્મ પુરસ્કાર 3 લોકોને મરણોપરાંત આપવામાં આવ્યું છે. જ્યારે એક ટ્રાન્સજેન્ટર વ્યક્તિને પણ અપાયું છે.
Jan 25,2019, 23:01 PM IST
Trending news
gujarat news
ભાજપના કાર્યકરની રાહુલ ગાંધી સામે ફરિયાદ! પથ્થરમારા કેસમાં કોંગ્રસના 5 નેતાની ધરપકડ
T20 World Cup 2024
ટી20 વર્લ્ડ કપ 2024: બુમરાહે તો ગજબ કરી નાખ્યો...બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ
Kakuda Trailer
સોનાક્ષી સિંહાની હોરર કોમેડી ફિલ્મ કકુડાનું ટ્રેલર મચાવી રહ્યું છે ધુમ, તમે જોયું ?
education department
Government Job: ગુજરાત સરકાર 10 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરશે! જાણો કોને મળશે મોકો
Zaheer Iqbal
Sonakshi Sinha: સોનાક્ષી સિંહા સતત શેર કરી રહી છે હનીમૂનના ફોટો અને વીડિયો, જુઓ
stock market
બજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન જાણો
Bhringraj
રાત્રે પલાળી સવારે માથામાં લગાડો આ વસ્તુ, 20 મિનિટમાં મૂળમાંથી સફેદ થઈ જશે એકેએક વાળ
business sector
બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવ
lucky rashi
વર્ષ 2025ની આ હશે સૌથી ભાગ્યશાળી રાશિઓ, જે ઈચ્છા કરશો તે મળશે, ચારેકોરથી સફળતા મળશે
Hathras Stampede
121ના મોત માટે કોણ જવાબદાર? FIRમાં સેવાદારો પર દોષનો ટોપલો ઢોળાયો