हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શ્રદ્ધાળુ
શ્રદ્ધાળુ News
માતા વૈષ્ણો દેવી
જલદી કરી શકશો માં વૈષ્ણોદેવીના દર્શન, શ્રાઇન બોર્ડે કરી લીધી છે યાત્રાની તૈયારી
માતા વૈષ્ણો દેવીન દર્શન કરવા માટે ઇચ્છુક શ્રદ્ધાળુઓ માટે ખુશખબરી છે. નજીકના ભવિષ્યમાં યાત્રા શરૂ કરવા માટે માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડએ સ્ટાડર્ડ ઓપરેશન પ્રોસીઝર (SOP) તૈયાર કરી લીધી છે.
May 30,2020, 17:05 PM IST
Free Food
સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે મળશે ભોજન પ્રસાદી
સોમનાથ મંદિર એક આઇકોન પ્લેસ બન્યા બાદ વિકાસના અનેક કામો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારના સહયોગથી થઈ રહ્યા છે. આ સમયે સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોજનાલય શરૂ કરવામાં આવશે.
Mar 3,2020, 11:20 AM IST
X RAY
વિશ્વના સૌથી મોટા અને ઐતાહાસિક લક્ષ્યચંડી યજ્ઞનો જુઓ, X-Ray
મા ઉમિયાના દર્શન કરવા માટે નાના ગામડાઓથી લઈને મોટા શહેરો અને દેશ-વિદેશથી લાખો ભક્તો ધીમે-ધીમે પધારી રહ્યા છે. લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુ અને ભક્તોને માતાજીનો પ્રસાદ પૂરું પાડવાનું કામ પણ જોરશોરથી થઈ રહ્યું છે. માતાનું કામ હોય ત્યારે દરેક શ્રદ્ધાળુ હોંશે હોંશે કામમાં જોડાઈ જાય છે.
Dec 19,2019, 23:55 PM IST
અમરિંદર
કરતારપુર કોરિડોર ખોલવા પાછળ પાકિસ્તાનનો એજન્ડા છુપાયેલો છે: કેપ્ટન અમરિંદર
કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) ને લઇને પાકિસ્તાન સરકારના સત્તાવાર પ્રમોશનલ વીડિયોમાં ખાલિસ્તાની અલગાવાદી જરનલ ભિંડારાવાલે દેખાતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) એ કહ્યું કે હું પ્રથમ દિવસથી ચેતવી રહ્યો છું કે તેની પાછળ પાકિસ્તાનનો એક એજન્ડા છુપાયેલો છે.
Nov 6,2019, 15:31 PM IST
કરતારપુર કોરીડોર
કરતારપુર કોરીડોરના ઉદઘાટન પહેલાં કાવતરુ,જોવા મળ્યા આતંકવાદીઓના પોસ્ટર
નવ નવેમ્બર કરતારપુર કોરીડોર (Kartarpur Corridor) ના ઉદઘાટન પહેલાં પાકિસ્તાનનું મોટું કાવતરું ઉજાગર થયું છે. જોકે પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રાલયે કરતારપુર સાહિબ જોડાયેલો પ્રમોશન વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો જોકે ગુરૂ નાનક દેવના 550મા પ્રકાશ પર્વના ઉપલક્ષ્યમાં સિખ શ્રદ્ધાળુઓ માટે સ્વાગત ગીત છે.
Nov 6,2019, 11:11 AM IST
Ambaji Temple
અંબાજીમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ વીડિયો
ભાદરવીના પૂનમના મેળાની વિધિવત રીતે પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. અને લાખો લોકોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે.
Sep 14,2019, 15:20 PM IST
State Home Minister
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પરબત પટેલે કર્યા માતાના દર્શન
ભાદરવીના પૂનમના મેળાની વિધિવત રીતે પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. અને લાખો લોકોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આ ઉપરાંત રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ અંબાજી પહોંચ્યા હતા અને તેમણે મા અંબેને શીશ ઝૂકાવી ધ્વજા ચડાવી હતી. બોલ માડી અંબે. જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું.
Sep 14,2019, 15:21 PM IST
Ambaji
અંબાજી: ભક્તોએ માણી ભાદરવી પૂનમના મેળાની મજા, જુઓ વીડિયો
બનાસકાંઠા: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના છઠ્ઠા દિવસે બે લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા.જોકે છઠ્ઠા દિવસે યાત્રીકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.મંદિર ટ્રસ્ટને 45.60 લાખ રૂપિયાની દાન ભેટમાં આવક થઈ.તો 1911 જેટલી ધજાઓ મંદિરે ચઢી છે.
Sep 13,2019, 20:50 PM IST
Vyasvadi Pagpada Sangh
52 ગજની ધજા સાથે વ્યાસવાળી પગપાળા સંઘના શ્રદ્ધાળુઓ જશે અમદાવાદથી અંબાજી
52 ગજની ધજા સાથે વ્યાસવાળી પગપાળા સંઘના શ્રદ્ધાળુઓએ અંબાજી તરફ કર્યું પ્રયાણ.
Aug 30,2019, 18:00 PM IST
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનમાં થયેલા સુરંગ વિસ્ફોટમાં 11 શ્રદ્ધાળુઓનાં મોત, 34થી વધુ ઘાયલ
સોમવારે દક્ષિણ અફઘાનિસ્તાનમાં થયેલા એક સુરંગ વિસ્ફોટમાં એક વાહનમાં આગ લાગી ગઈ હતી, મૃતક 11 લોકોમાંથી 7 બાળકો છે
Jul 15,2019, 23:34 PM IST
ક્રિસમસ
ક્રિસમસની ઉજવણી કરવા હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા ઈશુના જન્મસ્થળ બેથલેહમ
અમેરિકન તંત્ર દ્વારા યેરૂશલેમને ઈઝરાયેલની રાજધાની જાહેર કરાયા બાદ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા છે
Dec 25,2018, 20:51 PM IST
રોડ અકસ્માત
શિવપુરીમાં ભીષણ રોડ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત, 11ને ઇજા
જાણકારી અનુસાર સોમવારે સાંજે લગભગ 7 વાગે એક ટ્રેકટર ટ્રોલી લગભગ 50 મુસાફરોને બેસાડીને શિવપુરી જઇ રહી હતી. ત્યારે અમોલા નજીક અચાનક પાછળતી એક ટ્રકે ટક્કર મારી.
Jul 17,2018, 9:40 AM IST
સોમનાથ
હવે અદાણી ગ્રુપ સોમનાથમાં શિખવાડશે શિસ્તના પાઠ, કરાશે આટલો ખર્ચ
સોમનાથ ટ્રસ્ટ શ્રદ્ધાળુઓને ઉત્તમ સેવા મળતી રહે તે માટે સતત કાર્યશીલ છે. આ અંગે યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવા ઉપરાંત ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા પણ તેમને સારી સેવા મળતી રહે તે માટે પ્રયત્નો થઇ રહ્યા છે.
Jul 5,2018, 12:12 PM IST
નેપાળ
કૈલાશ માનસરોવર યાત્રાથી પરત ફરી રહેલા 1,500 ભારતીય ફસાયા નેપાળમાં
ભારતીય એમ્બેસીએ માહિતી આપી છે કે તેમણે નેપાલગંજ તેમજ સિમિકોટમાં પોતાના પ્રતિનિધિ તૈનાત કર્યા છે
Jul 3,2018, 16:13 PM IST
Trending news
Jamaica
ભારે પડ્યો વિદેશનો મોહ! US જવાનું સપનું તૂટ્યું, જમૈકામાં 150થી વધુ ભારતીયો પકડાયા
Bike Theft
વલસાડમાંથી બાઈક ચોરીનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, અલગ-અલગ શહેરમાં ગુનાને આપતો અંજામ
IPL 2024
હેડ અને અભિષેક શર્માની ધૂંઆધાર બેટિંગ, હૈદરાબાદે 58 બોલમાં ચેઝ કર્યો 166નો ટાર્ગેટ
surat
સુરતમાં નશાના સોદાગરો સકંજામાં, 1 કરોડના ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ
Chanakya Niti
જે સ્ત્રીમાં હોય આ 3 ગુણ, તેનો પતિ ખુબ ભાગ્યશાળી, પરિવારની સાથે પેઢીઓ તરી જાય
Loksabha election 2024
લોકશાહીની હત્યા! પોલીસવડા અને કલેક્ટરની કોઈ જવાબદારી નહીં, પંચ શું ફરી મતદાન કરાવશે?
Lok Sabha Election 2024
પોતાના મતવિસ્તારમાં કેબિનેટ મંત્રી ઉણા ઉતર્યા? રૂપાલા માટે ન કરાવી શક્યા જંગી મતદાન
Loksabha election 2024
લોકશાહીનું ચિરહરણ : મુકપ્રેક્ષક બનીને જાબાંઝ પોલીસ તથા ચૂંટણીનું તંત્ર જોતું રહ્યું
Loksabha election 2024
ફાઈનલ આંકડા જાહેર, 3 સીટ પર 10 લાખથી ઓછું મતદાન, ભાજપ-કોંગ્રેસના ગણિતો બગાડશે
Self Healing Roads
દેશમાં હવે બનશે 'જાદુઈ' રસ્તા! જો ખાડા પડશે તો આપોઆપ ભરાઈ જશે, ખાસ જાણો