Cancel News

Breaking : PM મોદીએ વડોદરાનો રોડ શો રદ કર્યો, આ છે કારણ
પીએમ નરેન્દ્ર મોદી આગામી 18 જૂને ગુજરાત આવવાના છે. ત્યારે તેઓ વડોદરામા રોડ શો કરવાના હતા. ત્યારે તેમનો આ રોડ શો રદ કરવામા આવ્યો છે. પીએમ મોદીએ લોકોની ચિંતા કરીને રોડ શો રદ કરવાની જાહેરાત કરી છે. આ વિશે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટ્વીટ કરીને માહિતી આપી કે, દેશનાં નાગરિકોની પડખે રહી સદાય એમની કાળજી લેતા આપણાં યશસ્વી અને વંદનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18મી જૂને વડોદરા ખાતે બપોરે 12 કલાકે યોજાનારો રોડ શો શહેરનાં નાગરિકોને તકલીફ ના પડે એ ધ્યાનમાં રાખીને રદ કરવાની સૂચના આપી છે. પ્રજાની પડખે રહી, પ્રજાની સુખાકારીને સદાય કેન્દ્રમાં રાખી નિર્ણય લેનારા પ્રધાનમંત્રીનો હું આભાર વ્યક્ત કરું છું. 
Jun 11,2022, 12:36 PM IST
સાંસદોની રેલવે ટિકિટ બુકિંગ નિયમોમાં મોટુ પરિવર્તન, આ કારણે લેવો પડ્યો નિર્ણય
Jun 12,2020, 21:35 PM IST
વિદ્યુત સહાયકની રદ થયેલી પરીક્ષા સંદર્ભે ઉર્જા વિભાગનો મોટો ખુલાસો
Dec 14,2019, 13:48 PM IST

Trending news