हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DC
MI
247/ 9
(20)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Deceased
Deceased News
accident
Morari Bapu: રામ કથાકાર મોરારી બાપુએ જીત્યું દિલ, નવ લોકો સામે લંબાવ્યો મદદનો હાથ
ગુજરાતના પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા પીડિત પરિવારો સામે મદદનો હાથ લંબાવ્યો છે. મોરારી બાપુ તરફ દરેક મૃતક પરિવારને 11-11 હજાર રૂપિયા આપવામાં આવશે. મોરારી બાપુ દરેક ઘટનામાં તેમની તરફથી મદદ પૂરી પાડે છે.
May 8,2023, 18:46 PM IST
United Arab Emirates
દુબઈ રહેણાંક મકાનમાં ભીષણ આગ; 16 લોકોના મોત, કેરળના દંપતી સહિત 4 ભારતીયો સામેલ
દુબઈના એક રહેણાંક મકાનમાં આગ લાગવાને કારણે ચાર ભારતીયો સહિત કુલ 16 લોકોના મોત થયા છે. દુબઈમાં ભારતના વાણિજ્ય દુતાવાસે ચાર ભારતીયોના મોતની પુષ્ટિ કરી છે.
Apr 16,2023, 17:53 PM IST
Delhi Accident
દિલ્હી મુંડકા અગ્નિકાંડ: ચારેબાજુ ચીસાચીસ, જાણો છેલ્લા 13 કલાકમાં ક્યારે શું બન્યું?
Delhi Mundka fire Live: અહીં બપોરે એક વાગ્યે મીટિંગ મળવાની હતી. કામ રાબેતા મુજબ ચાલતું હતું. પરંતુ રાત્રે 2 વાગ્યા સુધી એટલે કે 13 કલાકમાં જ ચિત્ર બદલાઈ ગયું. બિલ્ડિંગ આગમાં ખાખ થઈ ગયું. અનેક જિંદગીઓ પુરી થઈ ગઈ. આ ઘટનામાં 12 લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
May 14,2022, 7:57 AM IST
Corona
કોરોના મૃતકનું 600 ગ્રામ ચાંદીનું કડું ચોરાયું, પુત્રએ કહ્યું જોઇએ તેટલા પૈસા લો પણ
શહેરનાં સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટર ખાતે કોરોનાના દર્દીનાં મોત બાદ હાથમાં રહેલું 600 ગ્રામનું કડુ ગાયબ થઇ ગયું હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મૃતક દર્દીનાં પુત્રના જણાવ્યું કે, મારી પાસેથી જેટલા રૂપિયા જોઇએ લઇ લો પરંતુ મારા પિતાની અંતિમ નિશાની મને પાછી આપો. આ તેમની અંતિમ નિશાની છે.
Apr 29,2021, 18:17 PM IST
CR Patil
વડોદરા અકસ્માત: આહિર સમાજની શોક બેઠકમાં પહોંચ્યા CR પાટીલ, જાણો શું કહ્યું
વડોદરા ખાતે વાઘડિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના 11 જેટલા લોકોનું કરૂણ મોત નિપજયું છે. તમામ આહિર સમાજના લોકો આઇસર ટેમ્પોમાં પાવાગઢ અને વડતાલ મંદિરના દર્શન હેઠળ સુરતથી નીકળ્યા હતા
Nov 18,2020, 21:09 PM IST
Mayor
મેયરે મુખ્યમંત્રીના મોકુફ કાર્યક્રમો અંગે જણાવ્યું પણ મૃતકના પરિવાર અંગે ન બોલ્યા
નવરંગપુરા શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોનાં મોતની દુ:ખદ ઘટનાને પગલે મુખ્યમંત્રીએ શુક્રવારે યોજાનારા 834 કરોડનાં વિકાસનાં કાર્યોનાં ઇ લોકાર્પણ અને ભૂમિપુજન કાર્યક્રમને મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલે હોસ્પિટલ મુલાકાત દરમિયાન મીડિયાના જવાબ ન આપ્યા અને સોશિયલ મીડિયામાં વિકાસના કાર્યો બંધ રાખ્યા છે તેની જાહેરાત કરી હતી. જો કે મેયરે મૃત્યુ પામનારા દર્દી કે તેમના પરિવારજનો કે જવાબદાર વિરુદ્ધની કાર્યવાહી અંગે કાંઇ પણ બોલવાનું ટાળ્યું હતું.
Aug 6,2020, 23:17 PM IST
સુરત
સુરતમાં સીટી બસે ચારને કચડ્યા, ત્રણના ઘટના સ્થળે મોત
સુરત (Surat) ના ડિંડોલી વિસ્તારમાં સવાર સવારમાં ચોંકાવનારો તથા દુખદ બનાવ બન્યો છે. ડિંડોલી વિસ્તારમાં આજે સવારે એક સિટી બસે (City Bus) એકસાથે ચાર લોકોને અડફેટે (Accident) લીધા હતા. જેમાંથી ત્રણના મોત નિપજ્યા છે. મૃતકોમાં 2 વિદ્યાર્થીઓ અને એક આધેડ હોવાનું જાણવા મળ્યું છે. બંને વિદ્યાર્થીઓ સ્કૂલ જવા નીકળ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
Nov 20,2019, 11:20 AM IST
સુરત
સુરત: કસ્ટોડિયલ ડેથ મામલો, મૃતક ઓમપ્રકાશનો ઉમરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર
સુરતના ખટોદરા પોલીસ મથકમાં ચોરીના આરોપીને ઢોર માર મરાયા બાદ મોત નિપજ્યું હતું. કસ્ટોડિયલ ડેથ મામલે મૃતક યુવકના ઉમરા સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોતાની ભાઈ ની લાશ જોઈ રામગોપાલ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો હતો.
Jun 4,2019, 20:15 PM IST
સુરત
SPGના લાલજી પટેલ સુરતમાં, મૃતકોના પરિવારજનોની લીધી મુલાકત
સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી આગ દુર્ઘટના બાદ એસપીજીના લાલજી પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. લાલજી પટેલએ મૃતકોના પરિવારજનોના ઘરે જઇ તેમની મુલાકાત લીધી હતી.
May 28,2019, 13:13 PM IST
સુરત કરૂણાંતિકા
સુરત કરૂણાંતિકા: 14 વિદ્યાર્થીઓના કરાયા અગ્નિ સંસ્કાર, સુરતીઓ હિબકે ચડ્યાં
સુરતમાં સરથાણા ખાતે શુક્રવાર સાંજે તક્ષશિલા આર્કેડ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. 14 વિદ્યાર્થીઓના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા.
May 25,2019, 14:10 PM IST
સુરત
સુરત કરૂણાંતિકા: મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા પરેશ ધાનાણી, થયા ભાવુક
સુરતમાં સર્જાયેલી દુર્ઘટના બાદ વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સુરત પહોંચી ગયા હતા અને તેઓ મૃતકોના પરિવારજનોને મળવા અશ્વીનીકુમાર સ્મશાન ગૃહ ખાતે પહોંચી ગયા હતા.
May 25,2019, 12:22 PM IST
સુરત
સુરત કરૂણાંતિકા: ધો.12નું પરિણામ જોવે તે પહેલા વિદ્યાર્થીનીએ પકડી અંતિમવાટ
સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં ગઇકાલે બનેલી આગની દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેને લઇ તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલા ક્રિષ્નાપાર્ક ખાતે રેહતી કૃતિ નિલેશભાઈ દયાળનું મૃત્યુ થયું છે.
May 25,2019, 12:08 PM IST
Trending news
IPL 2024
DC vs MI: હાઈ સ્કોરિંગ મેચમાં દિલ્હીની 10 રને જીત, ટૂર્નામેન્ટમાં મુંબઈનો છઠ્ઠી હાર
KUTCH SEAT
કોંગ્રેસ નેતાની રાજકીય 'સળી'; વાસણભાઈ આહીરની અવગણના ભાજપને ભારે પડશે!
Arjun Modhwadia
મોઢવાડિયાની જીભ લપસી -'ED, CBI, IT ટાર્ગેટ કરે એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે'
padmini baa vala
કિર્તી પટેલના વાયરલ વીડિયો અંગે પદ્મિનીબાએ કહ્યું- અમુક તત્વો મને બદનામ કરવા માગે છે
icici bank
આ ખાનગી બેન્કનો નેટ પ્રોફિટ 17% વધી ₹10,707 કરોડ થયો, ઈન્વેસ્ટરોને 500% ડિવિડેન્ડ
gujarat
ગુજરાત-રાજસ્થાનમાં ડ્રગ્સ માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક; 230 કરોડના MD ડ્રગ્સનો પર્દાફાશ
India T20 World Cup 2024 Team
T20 વિશ્વકપમાંથી કોહલી, હાર્દિક અને રિંકૂ બહાર! પૂર્વ ક્રિકેટરે પસંદ કરી પોતાની ટીમ
surat
29.80 લાખ સૂરતીઓને મળશે મતદાનની તક, જાણી લો કયા મતદાન કરી શકશે કયા નહીં કરી શકે
Grah Gochar May 2024
મે મહિનામાં મોટા ગ્રહોનું ગોચર, 3 જાતકોનું ભાગ્ય ચમકશે, નવી નોકરી સાથે મળશે પ્રમોશન
Amit Shah
'તમે ભૂલ ના કરતા નહીં તો કોઈ "અર્બન નક્સલ" આવીને બધું ખેદાનમેદાન કરી નાખશે'