Mamlatdar News

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં મામલતદારને કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો ભાંડી
શહેરના સાંસદ મનસુખ વસાવા અવાર નવાર પોતાનાં બેફામ વાણી વિલાસના કારણે ચર્ચામાં આવતા રહે છે. તેવામાં વધારે એકવાર ખનીજચોરી મુદ્દે મામલતદાર કક્ષાના અધિકારીને બેફામ ગાળો આપીને ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. કરજણ તાલુકામાં રેતીના ડમ્પરની અડફેટે આવી જવાના કારણે ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા. જેના પગલે ઘટના સ્થળ પર સેંકડો લોકો એકત્ર થઇ ચુક્યાં છે. જેના પગલે પૂર્વ ધારાસભ્ય અને ભરૂચના સાંસદ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે જ મામલતદાર સહિતના અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા હતા. લોકો વચ્ચે પોતે નાગરિકોની ચિંતા કરે છે તેવું દેખાડવા માટે અધિકારીઓ સાથે ગેરવર્તણુંક કરી હતી. ન માત્ર ગેરવર્તણુંક પરંતુ ગાળાગાળી પણ કરી હતી. 
Feb 22,2022, 23:18 PM IST
લુણાવાડા મામલતદારની સરકારી ગાડીનો અકસ્માત, મામલતદાર અને ડ્રાઇવરના ઘટના સ્થળે જ મોત
Jan 2,2021, 23:26 PM IST

Trending news