IPL 2021: UAE માં રમાશે બાકી રહેલી મેચ, BCCI એ કરી જાહેરાત

ઇન્ડીયન પ્રીમિયર લીગની 14મી સીઝન પર સતત ઉદભવી રહેલા પ્રશ્નોનો અંત આવી ગયો છે. બીસીસીઆઇએ આઇપીએલ 2021 ની બાકી મેચોને યુએઇમાં યોજવાનો નિર્ણય કર્યો છે. શનિવારે બીસીસીઆઇની મીટિંગમાં આઇપીએલને ઇન્ડીયાને યૂએઇ શિફ્ટ કરવા પર સહમતિ બની છે. 

IPL 2021: UAE માં રમાશે બાકી રહેલી મેચ, BCCI એ કરી જાહેરાત

નવી દિલ્હી: IPL 2021: ઇન્ડીયન પ્રીમિયર લીગની 14મી સીઝન પર સતત ઉદભવી રહેલા પ્રશ્નોનો અંત આવી ગયો છે. બીસીસીઆઇએ આઇપીએલ 2021 ની બાકી મેચોને યુએઇમાં યોજવાનો નિર્ણય કર્યો છે. શનિવારે બીસીસીઆઇની મીટિંગમાં આઇપીએલને ઇન્ડીયાને યૂએઇ શિફ્ટ કરવા પર સહમતિ બની છે. 

— ANI (@ANI) May 29, 2021

ગત ઘણા દિવસોથી આઇપીએલની 14મી સીઝનને ભારતથી યૂએઇ શિફ્ટ કરાવવાના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ અત્યાર સુધી બીસીઆઇ આ વાત પર કંઇપણ બોલવાનું ટાળી રહ્યા હતા. શનિવારે આઇપીએલ 2021 ના ફ્યૂચરને લઇને બીસીઆઇએ એક મીટિંગ બોલાવી હતી અને ગત વર્ષની સફળતાને જોતાં યુએઇને આઇપીલ 2021ની બાકી 31 મેચોની મેજબાની માટે પસંદગી ઉતારવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news