મુખ્યમંત્રી News

VAPI પર દિવાળી પહેલા મુખ્યમંત્રીએ કર્યો વિકાસકાર્યોનો વરસાદ, કોઇને જરા પણ તકલીફ નહી
Oct 30,2021, 20:58 PM IST
ખુદને ખુદા સમજી બેઠેલા અધિકારીઓને એવા ખુણે ફેંકી દેવાશે કે જીવનભર અજવાળુ નહી જોઇ શકે
Oct 4,2021, 18:26 PM IST
GANDHINAGAR: મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતનાં મુખ્યમુદ્દા, શું ખુલ્લુ શું બંધ
Apr 27,2021, 20:39 PM IST
રાજ્યના સમસ્ત મહાજન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની રજત તૂલા કરવામાં આવી
મુખ્યમંત્રીની અબોલ પશુ જીવો પ્રત્યે આગવી સંવેદના :- રજત તૂલામાં મળેલી ૮૫ કિ.ગ્રા ચાંદી રાજ્યની પાંજરાપોળોના મૂંગા પશુધનના કલ્યાણ કામો માટે ઉપયોગમાં લેવા અર્પણ કરી. જિવદયા- કરૂણા- અનુકંપાના ગુજરાતના સંસ્કાર વારસાની ધરોહર વધુ પ્રબળ બનાવી સૌ જીવોના કલ્યાણ ભાવથી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવું છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.     સૌ જિવોને અભયદાનની શાસન કર્તાની નૈતિક ફરજ આ સરકારે દાયિત્વ સંભાળ્યુ ત્યારથી કાયદાની મર્યાદામાં રહીને નિભાવી છે. રાજ્યની પાંજરાપોળોને આત્મનિર્ભર બનાવવા આ વર્ષના બજેટમાં ૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. કરૂણા અભિયાન - ૩૫૦ ફરતા પશુ દવાખાના, બન્નીમાં ઘાસ ઉગાડવાના મોટા પ્રોજેક્ટ જેવા જિવ દયા કામોથી જીવો-જીવવા દોની સંસ્કૃતિ ઉજાગર કરી છે. ગૌ વંશ હત્યા સામેનો કાયદો વધુ કડક બનાવી ગૌ વંશ હત્યારાઓને ૧૪ વર્ષ સુધીની કેદની સજા એક માત્ર ગુજરાતમાં જ થાય છે. 
Mar 29,2021, 23:48 PM IST
ભાવનગરની જાહેર સભામાં CM સામે જીતુ વાઘાણીએ વાટ્યો ભાંગરો, પાટીલે કહેવું પડ્યું શું બ
ભાવનગરમાં ભાજપ દ્વારા પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. જો કે આ સભા વિશેષ રહી હતી. આ સભામાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા ભાંગરો વાટવામાં આવ્યો હતો. જીતુવાઘાણીએ ભાંગરો વાટતા આર.સી ફળદુને પ્રદેશ પ્રમુખ ગણાવ્યા હતા. જેના પગલે થોડા સમય માટે મુખ્યમંત્રી અને પાટીલ બંન્ને અસહજ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમયનાં સ્ટાર પ્રચારક જીતુ વાઘાણીનો સમાવેશ આ વખતે સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ થયો નથી. સી.આર પાટીલનાં આવ્યા બાદ વાઘાણીને કદ એટલા વેતરી નાખવામાં આવ્યા છે. જેના કારણે પક્ષમાં હાલ તેઓ હાંસીયામાં ધકેલાઇ ગયા છે. તેવામાં સભામાં તેમણે વાટેલો ભાંગરો તેમને વધારે ભારે પડી શકે છે. 
Feb 12,2021, 23:01 PM IST
Dy.CM એ સરકારની સ્થિતી સ્પષ્ટ કરી, Corna બહાને સરકારને બાનમાં લેવાનો પ્રયાસ સહ્ય નહી
આજે નાયબ મુખ્યપ્રધાને જુનિયર ડોક્ટર્સની હડતાળ સહિતનાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જુનિયર ડોક્ટર્સને કડક સંદેશો આપતા જણાવ્યું કે, લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા આ ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે. બહારથી આવતા ડોક્ટર્સ પણ લાખો રૂપિયા ભરે ત્યારે તેમને અહીં ઇન્ટર્ન તરીકે પ્રેક્ટિસ કરવા દેવામાં આવે છે. જ્યારે અહીં તો સરકાર પ્રેક્ટિસની સામે 12 હજાર જેટલી રકમ આપે છે. તેવામાં આ ડોક્ટર્સ કોરોનાનાં નામે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરે તે અયોગ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમણે સાથે ચિમકી ઉચ્ચારતા જણાવ્યું કે, ડોક્ટર્સ બિનશરતી હડતાળ પરત નહી ખેંચે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 
Dec 14,2020, 19:15 PM IST

Trending news