हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhagavad Gita
Bhagavad gita News
positive quotes
શ્રીમદ્ભગવત ગીતાના આ 6 ઉપદેશ હંમેશા રાખો યાદ, મુશ્કેલ સમયને પાર કરવાની મળશે તાકત
Positive Quotes: ભગવદ ગીતાનું જ્ઞાન વ્યક્તિને જીવન જીવવામાં ઉપયોગી સાબિત થાય છે. ભગવદ ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે જેનું અનુસરણ કરનાર વ્યક્તિ સર્વ શ્રેષ્ઠ બને છે. જીવનમાં પરિસ્થિતિઓ કેટલી પણ ખરાબ આવે જે વ્યક્તિ ભગવત ગીતાના 6 ઉપદેશને યાદ રાખે છે તે દરેક સ્થિતિમાંથી સફળ થઈને પાર આવે છે.
May 22,2024, 18:19 PM IST
Treasure
વલસાડના રાજજોશી પરિવારે પાસે છે ટચૂકડો ખજાનો, 7 પેઢીથી પરિવાર કરે છે રક્ષા
Smallest Bhagavad Gita ઊમેશ પટેલ/વલસાડ : ભાગવત ગીતા તો તમે ગણી જોઈ હશે. અલગ અલગ ભાષાઓમાં, અલગ અલગ રૂપોમાં. વલસાડમાં એક અનોખી ભાગવત ગીતા છેલ્લા 7 પેઢીથી બ્રાહ્મણ રાજજોષી પરિવાર પાસે સાચવી રાખી છે. ધરમપુરના રાજા દ્વારા ભેટ આપવામાં આવેલી 250 વર્ષ જૂની ભાગવત ગીતા 1 ઇંચ જેટલી નાની છે અને અન્ય ભાગવત ગીતાના જેમ 18 અધ્યાયને સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. સાથે આ એક ઇંચની ભાગવત ગીતા સાથે જોડાયેલી છે એક અનોખી કથા.
Oct 30,2023, 10:25 AM IST
gujarat
લો બોલો! રખિયાલમાં ભગવદ ગીતા સહિતના 940 ધાર્મિક પુસ્તકોની ચોરી, હદ તો ત્યારે થઈ....
અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીની ઘટના છાસવારે બનતી હોય છે પરંતુ હવે તસ્કરો પુસ્તકોની પણ ચોરી કરતા ખચકાતા નથી એવી એક ઘટના રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
Aug 4,2023, 21:54 PM IST
Oppenheimer
Oppenheimer હોલીવુડ ફિલ્મનું ભગવદ્ ગીતા સાથે કોઈ કનેક્શન છે? ખાસ જાણો
Oppenheimer Hollywood Movie: હોલીવુડ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ઓપનહાઈમર આ સદીની સૌથી મોટી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. આ સાથે જ ક્રિસ્ટોફર નોલન દિગ્દર્શિત ઓપનહાઈમરનું શ્રીમદ્ ભગવદ્ ગીતા સાથે કનેક્શન પણ ચર્ચાનો હિસ્સો બનેલો છે. જો કે ફિલ્મનું કઈ રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતા સાથે લેવા દેવા છે તે વિશે ઓપનહાઈમરના અભિનેતા સિલિયન મર્ફીએ પોતે જણાવ્યું છે.
Jul 22,2023, 8:58 AM IST
ZEE 24 Kalak Original Video
હિંમતનગરમાં દીકરાના ભગવદ ગીતા વાંચવના શોખને પરિવારે અવસર બનાવ્યો
હિંમતનગરમાં દીકરાના ભગવદ ગીતા વાંચવના શોખને પરિવારે અવસર બનાવ્યો
Jul 5,2023, 15:47 PM IST
International Day of Happiness 2023
International Day of Happiness 2023:ભગવાન કૃષ્ણે ગીતામાં જણાવ્યા ખુશ રહેવાના રહસ્યો
International Day of Happiness 2023: ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસની ઉજવણી લોકોને ખુશીના મહત્વ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવે છે. ત્યારે ગીતામાં શ્રી કૃષ્ણએ પણ સુખી અને ખુશ રહેવાના રહસ્યો જણાવ્યા છે.
Mar 20,2023, 12:15 PM IST
Bhagavad Gita
સુરતની આ શાળામાં થાય છે ભગવદ્ ગીતાનો અભ્યાસ
Bhagavad Gita is studied in this school in Surat
Jan 6,2023, 10:25 AM IST
gujarat
ગુજરાતની સરકારી શાળાની અનોખી પહેલ: વિદ્યાર્થીઓને ભગવદ ગીતાનું પુસ્તક આપી અભ્યાસ શરૂ
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સંત ડોંગેરજી નગર પ્રાથમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા ભગવત ગીતાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટના માધ્યમથી ભગવદ્ ગીતાનું પુસ્તક આપવામાં આવ્યું છે.
Jan 5,2023, 23:30 PM IST
Congress
જેહાદ માત્ર કુરાનમાં જ નહીં, ગીતામાં પણ છે: કોંગ્રેસના નેતા શિવરાજ પાટીલનું વિવાદિત નિવેદન
Not just Quran but GITA also teaches JIHAD': Congress veteran Shivraj Patil sparks row
Oct 21,2022, 8:00 AM IST
Janmashtami
ભગવત ગીતાના આ 10 ઉપદેશમાં છુપાયેલું છે સુખી જીવનનું રહસ્ય, શું તમે જાણો છો?
Bhagavad Gita Updesh: દેશના મોટાભાગમાં જન્માષ્ટમીનો તહેવાર (Krishna Janmashtami 2022) આજે (19 ઓગસ્ટ) ના ઉજવવામાં આવી રહી છે એટલે કે આજે રાત્રે 12 વાગે કનૈયાનો જન્મ થશે અને દેશ વિદેશ વસ્તા ભક્તો જન્મોત્સવમાં ભાગ લેશે. સનાતન સંસ્કૃતિમાં કૃષ્ણનું અદ્રિતિય સ્થાન છે. તે સુર-અસુર, દેવ-દાવન તમામ તમામનો ઉદ્ધાર કરનાર છે. કૃષ્ણ તે સત્ય છે, જેના સ્મરણ માત્રથી તમામ શોક દૂર થઇ જાય છે. ભગવાને સ્વયં વચન આપ્યું છે. તે પોતાના ભક્તોનો ઉદ્ધાર કરતા રહે છે. તો આપણે સૌથી પહેલાં 'ભગવત ગીતા'ને યાદ કરીએ છીએ, જેના મૂલ્યો અને વિશ્વાસો માતે તેની વ્યાપક માન્યતા છે. જન્માષ્ટમીના અવસર પર અમે તમને ભગવત ગીતાના કેટલાક ઉપદેશ જણાવીશું. જે તમારા જીવનના મૂલ્ય સમજવા અને દરરોજ પ્રેરિત કરવામાં મદદ કરશે.
Aug 19,2022, 12:05 PM IST
Bhagavad Gita
ગીતા પર મહાભારત : ગુજરાતમાં ગીતાના અભ્યાસ મુદ્દે AAP ના મનીષ સિસોદિયાનું વિવાદિત નિવ
ગુજરાતમાં ભાગવતી ગીતાના શિક્ષણને લઈને મનોષ સિસોદિયાએ આપેલા નિવેદનને લઈને રાજકરણ તેજ બન્યુ છે. આ બાદ ટ્વિટર પર પણ તેની ચર્ચા જાગી છે. સાથે જ ગુજરાત સરકારના શાળામાં ભાગવત ગીતા શીખવાડવાના નિર્ણયને લોકો આવકારી રહ્યાં છે. ત્યારે આપ પાર્ટી તેને વખોડી રહી છે.
Mar 19,2022, 7:59 AM IST
Urvashi Rautela
ઈઝરાયેલમાં PM મોદીના ખાસ મિત્રને મળી ઉર્વશી રૌતેલા, આ યાદગાર ભેટ આપીને ગૌરવ વધાર્યું
બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હાલમાં ઈઝરાયેલ ગઈ હતી. ત્યાં તેમણે પીએમ મોદી (PM Modi)ના મિત્ર અને ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ (Israel Former PM Benjamin Netanyahu) સાથે મુલાકાત કરી.
Dec 11,2021, 10:53 AM IST
ISRO
ISRO એ લોન્ચ કર્યો PSLV-C51/Amazonia-1, અંતરિક્ષમાં આત્મનિર્ભર ભારતની ઉડાણ
આત્મનિર્ભર ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. અંતરિક્ષમાં પણ જય હિન્દ ગૂંજશે. ઈસરોનું પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ આ વખતે પોતાની સાથે સેટેલાઈટ ઉપરાંત ભગવદ ગીતાની એક ઈલેક્ટ્રોનિક કોપી લઈને ઉડાણ ભરી ચૂક્યું છે.
Feb 28,2021, 10:45 AM IST
ભદ્દગીતા
પાકિસ્તાન નાગરિક 16 વર્ષ પછી ભારતની જેલમાંથી મુક્ત, ભગવદ્દગીતા લઇ ગયા ઘરે
વારાણસીના કેંટોન્મેન્ટ એરિયામાંથી શંકાસ્પદ દસ્તાવેજોની સાથે ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે તે પરત પાકિસ્તાન જતો રહ્યો છે.
Nov 5,2018, 12:29 PM IST
Trending news
Shani Gochar
શનિદેવની કૃપાથી 3 ઓક્ટોબર સુધીનો સમય 5 રાશિવાળા માટે ખુબ જ ભાગ્યશાળી રહેશે
farmers
ખેડૂતો ટ્રેક્ટરના ટાયરોમાં કેમ ભરે છે પાણી, તેનાથી શું ફાયદા થાય તે તમને ખબર છે ખરા?
weather report
અંબાલાલે આપી સાતે સાત દિવસની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડશે
Mirzapur 3
Mirzapur 3 Trailer: મિર્ઝાપુર 3 નું ટ્રેલર રિલીઝ, જાણો કેટલા છે એપિસોડ અને રિલીઝ ડેટ
Business
આજની સવાર વાહન ચાલકો માટે લઈને આવી ખુશીના સમાચાર? કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?
Hajj 2024
ગરમીનો કાળો કહેર, 1000થી વધુ હજયાત્રીઓના મોત, શું મૃતકોને ત્યાં જ દફનાવવામાં આવશે?
Adulteration In Milk
ઘરે બેઠા આ સરળ રીતે ચેક કરો દૂધની શુદ્ધતા, મિનિટોમાં ખબર પડી જશે દુધ અસલી છે કે નકલી
Yogaday
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચાવી શકે છે યોગ, આ આસન રોજ કરવાથી હાર્ટ રહેશે હેલ્ધી
Budh uday 2024
આ મહિનાના અંતમાં બુધ ગ્રહ મિથુન રાશિમાં થશે ઉદય, 5 રાશિ માટે 27 જૂન પછીનો સમય શુભ
World news
પુતિનની સુપરકાર, 6 સેકન્ડમાં 100 km ની સ્પીડ, બોમ્બ-ગોળીની નથી થતી કોઈ અસર