Canceled News

વાયબ્રન્ટ ગુજરાત પર કોરોનાની તોળાતી તલવાર, કેન્દ્રની ગાઇડલાઇન જાહેર થયા બાદ લેવાશે ફ
ગુજરાત સહિત વિશ્વના અનેક દેશોમાં આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પગલે ગુજરાત સરકારની વાઇબ્રન્ટ સમિટ અંગેનો નિર્ણય 20 ડિસેમ્બરના રોજ કેન્દ્રની ગાઇડલાઇન બાદ જ નિર્ણય લેવાઇ શકે છે. જેમાં માત્ર 500 મહેમાનો સાથે સાદાઇથી સમિટનું આયોજન કરવાની પણ વિચારણા ચાલી રહ્યું હોવાનું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. ગુજરાતમાં આગામી 10થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજવાની જાહેરાત કરી છે. જો કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કારણે ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં ફરી નવા પ્રતિબંધો લાગુ પડે તેવી શક્યતા છે. જેના કારણે હાલ સમગ્ર મામલો ગુંચવાયેલો છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ ઓમિક્રોનનો ભારે ખતરો છે. જેના કારણે મહેમાનો પણ આવે તેની શક્યતાઓ ઓછી હોવા ઉપરાંત આ મહેમાન આવે તો પણ ઓમિક્રોન વેરિયન્ટની શક્યતાને જોતા સરકાર પણ અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહી છે. 
Dec 17,2021, 23:32 PM IST
અંબાજી: ઇતિહાસમાં પહેલીવાર ભાદરવો છતા મંદિર સુમસામ, ઓનલાઇન દર્શનની વ્યવસ્થા
Aug 30,2020, 17:23 PM IST
અમદાવાદ: સુરત, ભરૂચ અને વડોદરા તરફ જતી તમામ GSRTC ની ટ્રીપ રદ્દ
Jul 13,2020, 18:17 PM IST
કોરોના વાયરસ: ગુજરાતમાં 4 શંકાસ્પદ કેસ, અનેક કાર્યક્રમો રદ્દ રખાયા
Mar 5,2020, 0:33 AM IST
બજેટસત્ર 26મી તારીખે યોજાશે, કોઇને અન્યાય નહી થાય તેવો પરિપત્રમાં સુધારો
Feb 11,2020, 20:55 PM IST
સવર્ણ આગેવાનોએ સરકાર સામે બાંયો ચડાવી,સમાજને અન્યાય નહી થવા દઇએ
 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય  ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી  આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે 7 તારીખે જણાવ્યું હતું. જો કે આજે  સરકાર દ્વારા પરિપત્રન રદ્દ કર્યાની જાહેરાત કરી  છે.  પરિપત્ર રદ્દ કર્યાની જાહેરાત સાથે જ SC/ST/OBC દિગ્ગજ નેતાઓ પારણા કરાવવા માટે આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા. જો કે આંદોલનકારીઓ વચ્ચે પ્રાથમિક તબક્કે અસમંજસ જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ પારણા કરવાની મનાઇક રી દીધી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહી આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહી. જ્યાંરે પરિપત્ર રદ્દ થયાનાં નક્કર પુરાવા તેમને મળશે પછી જ આ સમગ્ર આંદોલન સમેટાશે. નેતાઓ દ્વારા હાલ સમગ્ર મુદ્દે આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.
Feb 11,2020, 19:38 PM IST
અનામત મુદ્દે સરકારનો વિવાદિત પરિપત્ર રદ્દ, જો કે આંદોલનકારીઓ પારણા નહી
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય  ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી  આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે 7 તારીખે જણાવ્યું હતું. જો કે આજે  સરકાર દ્વારા પરિપત્રન રદ્દ કર્યાની જાહેરાત કરી  છે.  પરિપત્ર રદ્દ કર્યાની જાહેરાત સાથે જ SC/ST/OBC દિગ્ગજ નેતાઓ પારણા કરાવવા માટે આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા. જો કે આંદોલનકારીઓ વચ્ચે પ્રાથમિક તબક્કે અસમંજસ જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ પારણા કરવાની મનાઇક રી દીધી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહી આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહી. જ્યાંરે પરિપત્ર રદ્દ થયાનાં નક્કર પુરાવા તેમને મળશે પછી જ આ સમગ્ર આંદોલન સમેટાશે. નેતાઓ દ્વારા હાલ સમગ્ર મુદ્દે આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. 
Feb 11,2020, 18:48 PM IST

Trending news