India pakistan News

કરતારપુર કોરિડોર મુદ્દે 4 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન. વચ્ચે મહત્વની બેઠક
જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવાયા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કરતારપુર કોરિડોરનાં મુદ્દે બેઠકના સમાચાર છે. વિદેશ મંત્રાલયનાં હવાલાથી સમાચાર છે કે કરતારપુર કોરિડોર મુદ્દે બેઠકના સમાચાર છે. વિદેશ મંત્રાલયનાં હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે કરતારપુર કોરિડોર મુદ્દે ભારત અને પાકિસ્તાનનાં પ્રતિનિધિઓ વચ્ચે 4 સપ્ટેમ્બરે બેઠક યોજાવાની છે. બંન્ને દેશોની પૃષ્ટી કરી છે કે તેઓ 4 સપ્ટેમ્બર, બુધવારે કરતારપુર કોરિડોરના અંતિમ પદ્ધતીને પુર્ણ કરતા જોવા મળશે. આ બેઠક આ વખતે ભારતમાં અટારી પર યોજાનારી છે. બેઠકનો સમય સવારે 10.30 વાગ્યે નિર્ધારિત કરવામાં આવી છે.
Sep 1,2019, 17:09 PM IST

Trending news